Breaking News

dhurandhar set in thailand Ahmedabad Threat to blow up famous schools in Amit Shah s Lok Sabha constituency 4-pedestrians-killed-after-being-hit-by-truck-driver-in-morbi

સાણંદ નગરપાલિકા હોલ ખાતે ખેતી વિષયક પાક ભરી સંવાદ તેમજ ખેતીવાડી વિભાગના વિવિધ મંજૂરી પત્રો અને કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન

આવક બમણી કરવા ડાંગર પાકની જગ્યાએ બાગાયતી પાકો અને પ્રાકૃતિક કૃષિતરફ વળવાનો ધારાસભ્યશ્રી કનુભાઈ પટેલ નોKnow More

અમદાવાદ શહેર પોલીસની ‘શી’ ટીમના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીનીઓએ સ્વરક્ષણની તાલીમ લીધી

આકસ્મિક પરિસ્થિતિઓમાં વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણની કુશળતા વધારવા માટે તૈયાર કરતો આ Self Defence Training કાર્યક્રમ નરોડા પોલીસKnow More

ઉદયભાણસિંહજી સહકારી ક્ષેત્રીય પ્રબંધન સંસ્થાનનો ત્રીજો પદવીદાન સમારોહ સંપન્ન

ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી 18 ચંદ્રક સહિત 96 વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએટ એગ્રિ બિઝનેસની પદવી એનાયતKnow More

અમદાવાદમાં સોલા ભાગવત નજીક યુ-20 પાર્કમાં અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર સહિત દેશ-વિદેશના મેયર તથા ડેલિગેટ્સ દ્વારા વૃક્ષારોપણ

**40 દેશના મેયર સહિત 56 જેટલા વિદેશી ડેલિગેટ્સ દ્વારા વૃક્ષારોપણ કરી ખાતમુહૂર્ત કરાયું**એક વર્ષમાં 15 હજારKnow More

મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ભારતની G20 પ્રેસિડેન્‍સી અન્‍વયે U20 મેયોરલ સમિટનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલ

કેન્‍દ્રીય શહેરી વિકાસ રાજ્યમંત્રીશ્રી કૌશલ કિશોર અને દેશ-દુનિયાના ૫૪ શહેરોનાં મેયર્સની સહભાગિતા વિશ્વનાં શહેરોનાં મોડર્ન ડેવલપમેન્‍ટ-ફ્યુચરKnow More

U20 સમીટના ચર્ચા સત્રોના ચાર વિષયો પૈકી એક “મહિલાઓને વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડવા”ના હેતુને ચરિતાર્થ કરતો પ્રશંસનીય પ્રયાસ

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલ દવેએ સાણંદ તાલુકાના ચેખલા ગામે સખી મંડળના બહેનો સાથે કરી મુલાકાત**Know More

U20 મેયરલ સમિટમાં પધારેલા દેશ-વિદેશના ડેલિગેટ્સે ગાંધી આશ્રમની મુલાકાત લીધી

ભારતના પ્રથમ ‘વર્લ્ડ હેરિટેજ સિટી’ એવા અમદાવાદના આંગણે G20 અંતર્ગત યોજાવા જઈ રહેલી બે દિવસીય U20Know More

ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે પાલડી પોલીસ સ્ટેશનના ચાઈલ્ડ પોલીસ સ્ટેશન રૂમનું ઈ-લોકાર્પણ

શહેરમાં સૌ પ્રથમ ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન રૂમ તૈયાર કરાયો વિપરીત પરિસ્થિતિમાં ફસાયેલાં બાળકોને બચાવી તેમનેKnow More

ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિદ્યાપીઠ સંકુલની ઓચિંતી મુલાકાત લઈને  રિનોવેશનની કામગીરીનું નિરીક્ષણ કર્યું

ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ગુજરાત વિદ્યાપીઠ સંકુલની ઓચિંતી મુલાકાત લઈને અનુસ્નાતકKnow More