Breaking News

A state government official knows how to tie 373 types of traditional turbans. Amit Shah unveils Veer Savarkar's statue in Andaman and Nicobar Islands cryptocurrency rama steel tubes acquire dubai based automech group IndiGo

વડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈમોદીએઅમદાવાદખાતેશ્રીમોઢવણિકમોદીજ્ઞાતિમિલકતટ્રસ્ટઅંબાજીતથાસમસ્તગુજરાતીમોઢમોદીસમાજટ્રસ્ટદ્વારાનિર્મિત’મોદીશૈક્ષણિકસંકુલ’નાલોકાર્પણપ્રસંગેજણાવ્યુંહતુંકે, વિશ્વમાંજેસમાજેશિક્ષણનેપ્રાથમિકતાઆપીછે, એજસમાજઆગળઆવ્યોછે. રાજ્યનામોદીસમાજેઆવાતનેપ્રાધાન્યઆપીનેસમાજનાંબાળકોમાટેહોસ્ટેલનીસુવિધાઊભીકરતુંશૈક્ષણિકસંકુલનિર્માણકર્યુંછે, તેસાચીદિશાઅનેસાચોરસ્તોછે. સાથે-સાથેઆજરસ્તેસમાજકલ્યાણનીદિશાઓખૂલવાનીછે, એમતેમણેઉમેર્યુંહતું.

વડાપ્રધાનશ્રીએવધુમાંજણાવ્યુંહતુંકે, ગઇકાલેતેમણેમોઢેશ્વરીમાતાનાદર્શનકર્યાહતાઆજેસમાજદેવતાનાદર્શનકરવાનોઅવસરપ્રાપ્તથયોછે. મારામાટેસમાજનાંચરણોમાંઆવવુંઅનેસમાજનાઆર્શીવાદલેવાએધન્યઘડીછે. મોદીસમાજઅત્યંતસામાન્યજીવનજીવતોનાનોસમાજછે. તેમછતાંયસંકુલનિર્માણનુંભગીરથકાર્યસમાજનાસહયોગથીપૂર્ણથયુંછે, એઅભિનંદનીયછે. સાથે-સાથેસમાજેએકચોક્કસલક્ષ્યસાથેઆકામપૂર્ણકર્યુંછેતેસાચીદિશાનુંપગલુંછે.

વડાપ્રધાનશ્રીએ, મોદીસમાજનાશિસ્તઅનેસૌમ્યતાનોઉલ્લેખકરતાકહ્યુંકે, આએવોસમાજછે, જેક્યારેયકોઇનેનડ્યોનથી. આજનાસમયમાંસંગઠનજમોટીશક્તિછે, તેવાતઆજેસમસ્તમોદીસમાજેપુરવારકરીછે. તેમણેકહ્યુંહતુંકે, રાજ્યમાંલાંબાસમયસુધીમુખ્યમંત્રીપદેરહ્યાઅનેબેવખતવડાપ્રધાનપદેરહ્યાતેમછતાંયસમાજનીએકપણવ્યક્તિમારીપાસેકોઇપણકામલઇનેઆવીનથી. એનાદ્વારાસમાજેમનેમોટોટેકોઅનેતાકાતઆપીછે. સાથે-સાથેમારોપરિવારઅનેમારોસમાજમારાથીજોજનોદૂરરહ્યાછેએટલેવ્યક્તિગતરીતેમારામાટેઆજેસમાજનાઋણસ્વીકારનોઅવસરછે. આસમાજનેહુંઆદરપૂર્વકવંદનકરુંછું, એમતેમણેઉમેર્યુંહતું.

સિંગાપોરનાવડાપ્રધાનેતેમનાવિસ્તારમાંબનાવેલીએકનાનીઆઇ.ટી.આઇ.નોઉલ્લેખકરીનેકહ્યુંકે, આઆઇ.ટી.આઇ.માંકૌશલ્યવર્ધનનેઅગ્રિમતાઆપીછે. આજરીતેઆપણેત્યાંપણઆજનાયુવાનોશિક્ષણક્ષેત્રેઅગ્રેસરબનેતેઇચ્છનીયતોછેજપરંતુબાળકોનાકૌશલ્યવર્ધનનેપણઆપણેચોક્કસઆકારઆપવોપડશે. હુન્નરહશેતોક્યારેયપાછાવળીનેજોવુંનહીંપડેએસર્વવ્યાપકસત્યછે. ત્યારેઆગામીસમયમાંડિગ્રીવાળાકરતાહુન્નરવાળાનીતાકાતવધવાનીછે, એપણએટલુંજસત્યછે. શ્રમનીપ્રતિષ્ઠાજપ્રગતિનુંઔષધછે. આવનારીપેઢીશ્રમ-કૌશલ્યનાપગલેજવધુપ્રગતિકરીશકશેએમતેમણેઉમેર્યુંહતું.

– : મુખ્યમંત્રીશ્રીભૂપેન્દ્રપટેલ  :-

મુખ્યમંત્રીશ્રીભૂપેન્દ્રભાઈપટેલેમોદીશૈક્ષણિકસંકુલનાલોકાર્પણપ્રસંગેજણાવ્યુંકે, વડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈમોદીએ’સૌનાસાથ, સૌનાવિકાસ, સૌનાવિશ્વાસઅનેસૌનાપ્રયાસ’નીએકઅનોખીસંસ્કૃતિવિકસાવીછે. એટલુજનહિસમગ્રદેશનાજરૂરિયાતમંદલોકોનીઅપેક્ષાઓપૂરીકરવાનાઅશ્વમેઘયજ્ઞનોઆરંભકર્યોછે. સમાજનાદરેકવર્ગનાહિતનેધ્યાનેરાખીનેસર્વપોષક, સર્વસમાવેશકઅનેસર્વગ્રાહીવિકાસનીનવીદિશાઆપીછેઅનેવિકાસનીરાજનીતિનોમાર્ગદેશનેવડાપ્રધાનશ્રીએબતાવ્યોછે, એવુંતેમણેઉમેર્યુંહતું.

મુખ્યમંત્રીશ્રીએવધુમાંજણાવ્યુંહતુંકે, સરકારતોસમાજનાદરેકવર્ગનેશિક્ષણ, આરોગ્ય, પાણી, મકાનસહિતનીપાયાનીસુવિધાપહોંચાડેછે, પણજ્યારેસામાજનીસંગઠનશક્તિખભેથીખભામિલાવીને, સમાજકલ્યાણમાટેઆગળઆવેછેત્યારેસોનામાંસુગંધભળીજાયછેઅનેપરિણામેમોદીશૈક્ષણિકસંકુલજેવાજનહિતપ્રકલ્પોનુંનિર્માણથાયછે, એમતેમણેઉમેર્યુંહતું.

શ્રીભૂપેન્દ્રભાઈપટેલેમોદીશૈક્ષણિકસંકુલનીવિશેષતાઓનોઉલ્લેખકરતાજણાવ્યુંકે, મોઢમોદીસમાજગુજરાતનાંનાનાંઅનેઅંતરિયાળગામડાંઓમાંવસતોસમાજછે. આસમાજનાયુવાનો-યુવતીઉચ્ચશિક્ષણમાટેઅમદાવાદઆવેત્યારેતેમનેરહેવાજમવાનીસગવડઆસંકુલમાંમળીરહેશે. આધુનિકસુવિધાસાથેની૧૨માળનીહોસ્ટેલતૈયારથઇગઇછેઅનેઆગામીસમયમાંકોમ્યૂનિટીહોલબનવાનોછે. આનવાસંકુલમાંરહીસમાજનાયુવાનોઉચ્ચ-શિક્ષણક્ષેત્રેઅનેકનવીતકોનેઝડપીશકશેતેવોવિશ્વાસપણમુખ્યમંત્રીશ્રીએવ્યક્તકર્યોહતો.

મુખ્યમંત્રીશ્રીભૂપેન્દ્રભાઈપટેલેગુજરાતમાંશિક્ષણમાટેશ્રીનરેન્દ્રભાઈએકરેલાસાર્થકપ્રયાસોનોઉલ્લેખકરતાકહ્યુંકે,  વડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈમોદીએરાજ્યનામુખ્યમંત્રીતરીકેગુજરાતનાશિક્ષણનેઆગળલાવવાઅથાગપ્રયત્નોકરેલાછે. જેનાકારણેબેદાયકાપહેલાંગુજરાતનોસ્કૂલડ્રોપઆઉટરેશિયો૩૭ટકાજેટલોહતો, જેઆજેઘટીને૨થી૩ટકાસુધીઆવીગયોછે. ગુજરાતમાંપહેલાંમાત્ર૨૭યુનિવર્સિટીઓહતી. નરેન્દ્રભાઈએગુજરાતનાયુવાનોનેઘરઆંગણેજવિશ્વકક્ષાનુંશ્રેષ્ઠશિક્ષણઆપવાનોનિર્ધારકર્યોઅનેપરિણામેઆજેરાજ્યમાં૧૦૨યુનિવર્સિટીઓછે.

લોકાર્પણસમારંભમાંસંબોધનપહેલાંવડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈમોદીએ’મોદીશૈક્ષણિકસંકુલ’નીમુલાકાતલઈનેદરેકવિભાગઅનેવ્યવસ્થાઓનેનિહાળીહતી.

સમસ્તમોઢવણિકમોદીસમાજહિતવર્ધકટ્રસ્ટનાપ્રમુખશ્રીપ્રવીણભાઈમોદીએસ્વાગતપ્રવચનઆપતાજણાવ્યુંકે, અમદાવાદએજ્યુકેશનહબહોઇસમાજનાબાળકોનેરહેવાઉપરાંતશૈક્ષણિકસુવિધાઉપલબ્ધકરવાનાહેતુથીઆસંકુલનુંનિર્માણકરાયુંછે. આસંકુલસમસ્તમોદીસમાજમાટેઉપયોગીપુરવારથવાઉપરાંતમોદીસમાજનાતમામવાડાઓમાટેએક્તાનુંકેન્દ્રબનશેએમતેમણેઉમેર્યુંહતું.

અત્રેઉલ્લેખનીયછેકે, સમસ્તગુજરાતીમોઢમોદીસમાજદ્વારાનિર્મિતમોદીશૈક્ષણિકસંકુલઅનેકસુવિધાઓધરાવેછે. ૪૯૭૮ચો.મી. વિસ્તારમાંફેલાયેલુંઆસંકુલરિસેપ્શનએરિયા, ભવિષ્યમાંસમાજનાબાળકોમાટેઉચ્ચસ્પર્ધાત્મકપરીક્ષાનાવર્ગોમાટેનીજગ્યાનુંપણઆયોજન, હોસ્ટેલસંચાલકરૂમજેવીસુવિધાઓસાથેઆકારપામ્યુંછે. આઉપરાતગેસ્ટરૂમ, રસોડુંઅનેડાઇનિંગહોલનીપણવ્યવસ્થાછે. જ્યારેબીજાથીબારમાળસુધીદરેકમાળે10હોસ્ટલરૂમકુલમળી૧૧૬હોસ્ટેલરૂમનીવ્યવસ્થાઓછે. આમ, સંકુલમાં૪૦૦થીવધુવિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓનેરહેવાનીસગવડઊભીકરવામાંઆવીછે. અંદાજિતરૂ. 20કરોડરૂપિયાનાખર્ચેઆકારપામનારાસંકુલમાંહોસ્ટેલબિલ્ડિંગનુંફેઝ -૧નુંસંપૂર્ણકામપૂરુંથઇગયુંછે. જયારેબીજાફેઝમાંસમાજમાટેકોમ્યૂનિટીહોલઆધુનિકસુવિધાસાથેબનાવવાનુંકામટૂંકસમયમાંશરૂથશે.

આપ્રસંગેરાજ્યનાપ્રવાસનઅનેવાહનવ્યવહારમંત્રીતથાસમસ્તગુજરાતમોઢમોદીસમાજનાપૂર્વપ્રમુખશ્રીપૂર્ણેશભાઈમોદી, રાજ્યનાશિક્ષણમંત્રીશ્રીજીતુભાઈવાઘાણી, નવસારીનાસાંસદઅનેભાજપપ્રદેશપ્રમુખશ્રીસી. આર. પાટીલ, સાંસદશ્રીનરહરિભાઈઅમીન, સમસ્તગુજરાતમોઢમોદીસમાજનાપ્રમુખશ્રીસોમાભાઈમોદી, સમસ્તમોઢવણિકમોદીસમાજહિતવર્ધકટ્રસ્ટનાપ્રમુખશ્રીપ્રવીણભાઈમોદીતેમજમોદીસમાજનાઅગ્રણીઓ- લોકોસહિતપ્રજાજનોમોટીસંખ્યામાંઉપસ્થિતરહ્યાહતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: