Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

છોટાઉદેપુરના વાઘ સ્થળ ડુંગર પર ભીષણ આગ: મધ્યપ્રદેશથી પ્રસરેલી આગે ગુજરાતના જંગલોને લીધા બાનમાં

Chief Editor March 11, 2026
chhota-udaipur-forest-fire-vagh-sthal-hills-gujarat-news

Chhota Udaipur News: ગુજરાત (Gujarat) અને મધ્યપ્રદેશ (Madhya Pradesh)ની સરહદ (Border) પર આવેલા છોટાઉદેપુરના વાઘ સ્થળ ડુંગર પર આજે ભીષણ આગ (Forest Fire) ફાટી નીકળી છે.

મધ્યપ્રદેશના વેલાર (Velar) ગામેથી શરૂ થયેલી આ આગ પવનની દિશા બદલાતા ગુજરાતના જંગલો સુધી પહોંચી ગઈ છે. કિલોમીટરો દૂરથી ધુમાડાના (Smoke) ગોટેગોટા અને આગની જ્વાળાઓ સ્પષ્ટ જોઈ શકાય છે.

બપોરના સમયે લાગેલી આ આગે વિકરાળ સ્વરૂપ (Massive Fire) ધારણ કર્યું છે. પાનખરની ઋતુ હોવાથી સૂકા પાંદડા (Dry Leaves) બળતણનું કામ કરી રહ્યા છે, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ રહી છે. વન્યજીવો (Wildlife) અને કુદરતી સંપત્તિને ભારે નુકસાન (Damage) થવાની ભીતિ સેવાઈ રહી છે.

છોટાઉદેપુર વન વિભાગના 25 જેટલા કર્મચારીઓ (Forest Staff) ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જોકે, પહાડી અને પથરાળ વિસ્તાર (Hilly Terrain) હોવાને કારણે ફાયર ફાઈટર (Fire Fighter) ના બંબા અંદર સુધી જઈ શકતા નથી. વનકર્મીઓ હાલ પરંપરાગત પદ્ધતિથી આગ બુઝાવવા મથામણ કરી રહ્યા છે. રાત્રિના સમયે આ ઓપરેશન (Operation) વધુ જોખમી બન્યું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: chhota udaipur (છોટાઉદેપુર) Fire (આગ) Gujarat (ગુજરાત) Madhya Pradesh (મધ્ય પ્રદેશ) Wildfire (જંગલમાં આગ)

Post navigation

Previous: જેતલપુર સ્વામિનારાયણ મંદિર @200: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘અવસર’ મહોત્સવમાં હાજરી આપી
Next: ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં મોંઘવારીનું જોખમ, ટેક્સટાઈલ્સ અને કેમિકલ્સ ઉદ્યોગ મુશ્કેલીમાં
Follow

Recent Posts

  • અરબી સમુદ્રમાં ઈરાનનું ‘શેડો ફ્લીટ’ જહાજ ઝડપાયું, અમેરિકાની નાકાબંધી તોડવાનો પ્રયાસ નિષ્ફળ
  • ટ્રમ્પ પર હુમલાનો પ્રયાસ: વોશિંગ્ટન ડીસીમાં ગોળીબાર, હુમલાખોર પકડાયો
  • અમેરિકામાં VYOEducation દ્વારા બાળકોને મહાપ્રભુજીના પ્રાગટ્યને સમજાવ્યું
  • ચિ. શ્રી શ્લોક બાવા (શ્રી વિઠ્ઠલનાથજી)ના શુભ યજ્ઞોપવીત સંસ્કારનાપાવનપ્રસંગનીઉજવણી તાજેતરમાંધર્મજમુકામે સંપન્ન
  • OFBJP શિકાગોમાં ભાજપ સ્થાપના દિવસની ઉજવણી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.