ઉદ્યમી સંમેલન ૨૦૨૪
લઘુ ઉદ્યોગ ભારતી કર્ણાવતી સંભાગ દ્વારા આયોજીત “ઉદ્યમી સંમેલન ૨૦૨૪” કાર્યક્રમમાં માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહKnow More
લઘુ ઉદ્યોગ ભારતી કર્ણાવતી સંભાગ દ્વારા આયોજીત “ઉદ્યમી સંમેલન ૨૦૨૪” કાર્યક્રમમાં માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહKnow More
ડલ્લાસમાં Dfw gujarati samaj આયોજીત દાનવીરોને બિરદાવવા ડીનર માર્ચ ની ૩ જી તારીખની Double tree Hotel ખાતે ઉજવાયેલ.સમાજનાં chief trustee Dr Kiran bhai Parekh સમાજની દરેક પ્રવૃત્તિમાં પ્રાણવાયુ સમાન રહેલ દાતાઓને બિરદાવયા હતા. અનેક સમાજના આગેવાનોને આવકાર આપતા, સમાજની ૧૯૯૧થી રુપરેખા આપી હતી, સમાજના founder trustee ઓ જે આજે પણ. તન મન અને ધનથી સેવા આપનાર શ્રી રમણભાઈ પટેલ શ્રી દિલીપભાઈ શાહ (TravelKnow More
ડલાસ ટેક્સાસમાં જલારામ બાપા મંદિર માટે જમીન દાન શ્રી પીયૂષભાઈ ઠક્કર (અખાણી) અને શ્રી વિપુલભાઈ ઠક્કર (અખાણી) પરિવારે (વારાહી) આજે ઇરવિંગ ટેક્સાસમાં રાધે શ્યામ ધામ ખાતે જલારામ બાપા સત્સંગનું આયોજન કર્યું હતું અને સાથે ભોજનનો કાર્યક્રમ પણ રાખ્યો હતો. તેઓએ DFW ના લોહાણા એસોસિએશનના તમામ સભ્યોને આમંત્રણ આપ્યું હતું. શ્રી પિયુષભાઈ ઠક્કર (અખાણી) અને શ્રી વિપુલભાઈ ઠક્કર (અખાણી) આજે લોહાણા એસોસિએશન ઓફ DFW ને પૈસા દાનમાં આપતા આવ્યા છે અનેKnow More
કાર્યક્રમમાં માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે હાજરી આપી. આજરોજ “1279”મો પાટણ નગર સ્થાપના દિનKnow More
જામનગરમાં અંબાણી પરિવારના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંકશન ભવ્ય રીતે યોજાઈ રહ્યું છે.Know More