Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

*મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના સહજ સરળ અને નિખાલસ વ્યક્તિત્વ

H S April 8, 2022

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના સહજ સરળ અને નિખાલસ વ્યક્તિત્વ નો  અંબાજી ધામ નજીક ના કોટેશ્વર ના ગ્રામજનો અને બાળકો ને આજે અદકેરો અનુભવ થયો*.*મુખ્યમંત્રીશ્રી કોટેશ્વર મહાદેવ માં પૂજન અર્ચન કરી  ગબ્બર ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો સહિત ના વિકાસ કામો ના લોકાર્પણ માટે જઈ રહ્યા હતા*. *માર્ગ માં આવતી એક દુકાને તેઓ સામાન્ય નાગરિક ની જેમ જ અચાનક ઊભા રહી ગયા અને એક વડીલ સાથે  પોતીકા  ભાવથી વાતચીત કરી તેમના ખબર અંતર  પૂછ્યા અને અહીં જે બાળકો હતા તેમની સાથે પણ વડીલ ભાવે સંવાદ કરી તેમના શિક્ષણ, શાળા ની સુવિધા જેવી બાબતે પ્રાથમિક માહિતી મેળવી હતી*.*શ્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામજનો સાથે ગ્રામ જન બની  ચા ની ચૂસકી લીધી અને  નાસ્તો પણ કર્યો હતો*.*મંત્રીશ્રી અરવિંદ રૈયાણી મુખ્યસચિવ શ્રી પંકજ કુમાર પણ તેમની સાથે જોડાયા હતા*.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: શિક્ષણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેતુ તરીકે કામ કરશે
Next: Shri 51 Shakti Peeth Parikrama
Follow

Recent Posts

  • અફઘાનિસ્તાને બદલો લીધો, પાકિસ્તાનના બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાના ISIS અડ્ડાઓ પર તડાતડ ડ્રોન એટેક
  • 2026માં 1.65 લાખ કરોડપતિ પોતાનો દેશ છોડશે, જાણો ક્યાં વસશે?
  • અમીર પરિવારના લોકો માટે સરળ છે MBBS… ડોક્ટરના દાવા પર શરૂ થઈ મોટી ચર્ચા
  • Vastu Tips: ડાઇનિંગ ટેબલ પર રાખેલી આ વસ્તુઓ બનાવી શકે છે કંગાળ, આજે જ હટાવો, વરસશે પૈસા!
  • ભારતની ડિજિટલ આઝાદી જોખમમાં? કોઈ અન્ય દેશ પાસે છે આપણી ‘ઓફ સ્વિચ’
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.