ભુજ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ અને વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેનો આંશિક રીતે રદ રહેશે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાંથી ચાલતી/પાસાર થતી કેટલીક સ્પેશિયલ ટ્રેનો પરિચાલન કારણોસર બોરીવલી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા બોરીવલી અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. તેની વિગતો નીચે મુજબ છે:

• તા. 07.06.2026ની ટ્રેન નં. 09038 ભુજ–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ બોરીવલી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.
• તા. 08.06.2026ની ટ્રેન નં. 09018 વેરાવળ–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ બોરીવલી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.
• તા. 10.06.2026ની ટ્રેન નં. 09012 ભુજ–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ બોરીવલી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.
મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરે.
