Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

પાવાગઢ મહાકાળી માતાના દર્શને જતા પદયાત્રીઓની સેવામા ભોજનપ્રસાદ

H S April 12, 2022
11-pava2-1

શ્રી સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ તથા શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ વટવા અમદાવાદ દ્વારા પાવાગઢ મહાકાળી માતાના દર્શને જતા પદયાત્રીઓની સેવામા ભોજનપ્રસાદ દાળ ભાત ,પૂરી શાક ,મોહનથાળ ,ફાળા લાપસી,દહીંવડા ,ફરાળી પુરી ,સૂકી ભાજી , કેરીનો રસ ,આઈસ્ક્રીમ,ભેડ પકોડા,ગોટા,ચણા પુરી,લાઈવ ઢોકળા લીંબુ સરબત રસના વિગેરે અલગ અલગ વાનગીઓ પીરસવામાં આવી હતી તેમજ ઠંડા પીણાની પરબ ,મેડિકલ આયુર્વેદિક દવાઓનો કેમ્પ તથા માલિશકેન્દ્રની સુવિધા જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પગપાળા યત્રાળુઓએ લાભ લીધો હતો એમ મંડળના પ્રમુખ અતુલભાઈ રાવજીભાઈ પટેલ પૂર્વ મ્યુ.કાઉન્સિલર દ્વારા જણાવ્યું છે

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: Sri Ramanavami Mahotsav at Hare Krishna Mandir, Bhadaj
Next: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગર જિલ્લાના સરઢવ ગામે પ્રભાત ફેરી
Follow

Recent Posts

  • અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ
  • અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો
  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.