Breaking News

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ભાષણને અદ્ભુત ગણાવ્યું

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી શ્રીKnow More

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલું આખું ભાષણ અક્ષરશઃ

દેશવાસીઓને આઝાદીનાં 75 વર્ષ પૂરા થવા પર અનેક-અનેક શુભકામનાઓ. ખૂબ ખૂબ અભિનંદન. હિંદુસ્તાનના દરેક ખૂણામાં જ નહીં, પરંતુ આજે વિશ્વના દરેક ખૂણામાં આપણો ત્રિરંગો, કોઈને કોઈ રૂપમાં, ભારતવાસીઓ દ્વારા અથવા ભારત પ્રત્યે અપાર પ્રેમ છે, તેઓ દ્વારા આન-બાન-શાનથી લહેરાઇ રહ્યો છે. આઝાદીના આ અમૃત મહોત્સવ પર સમગ્ર વિશ્વમાં ફેલાયેલા ભારત પ્રેમીઓને, ભારતીયોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજનો દિવસ ઐતિહાસિક છે. એક પૂણ્ય પડાવ, એક નવો માર્ગ, એક નવો સંકલ્પ અને નવાં સામર્થ્ય સાથે આગળ વધવાનો આ શુભ અવસર છે. આઝાદીની લડાઈમાં ગુલામીનો આખો કાળખંડ સંઘર્ષમાં જ વીત્યો છે. હિંદુસ્તાનનો કોઈ ખૂણો એવો નKnow More

એફિલ ટાવર કરતા પણ 35 મીટર ઉંચો,જમ્મુ-કાશ્મીરમાં દુનિયાનો સૌથી ઉંચો બ્રિજ તૈયાર

જમ્મુ-કાશ્મીરમાં બની રહેલા દુનિયાનો સૌથી ઉંચા ચેનાબ રેલ્વે પુલની ઓવરઆર્કનું કામ પૂર્ણ થઈ ચૂક્યુ છે. શનિવારેKnow More

ગિફ્ટ સિટી ૧૩૦ કરોડ ભારતવાસીઓને વૈશ્વિક અર્થવ્યવસ્થા* સાથે જોડાવાની તક આપશે : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી

આજે ભારતના આર્થિક અને ટેકનિકલ સામર્થ્યમાં વિશ્વના વધતાં જતાં વિશ્વાસ માટે અત્યંત મહત્વનો દિવસ છે. ભારતKnow More