Breaking News

હનુમાન જયંતીના પાવન અવસરે સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવ મંદિરમાં પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવતા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ

–શ્રી અમિતભાઈ શાહ- કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શીશ નમાવી સમગ્ર રાષ્ટ્રના કલ્યાણ સાથે કષ્ટભંજનદેવની કૃપાKnow More

આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે અમદાવાદની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં અત્યાધુનિક MRI મશીનનું લોકાર્પણ કર્યું

અંદાજીત રૂ. ૯.૩૪ કરોડના ખર્ચનું આ MRI મશીન દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે આજે અમદાવાદKnow More

અમદાવાદ જિલ્લાના સાણંદના વિરોચનનગર ખાતે શ્રી ખેતીયા નાગદેવ મંદિરનૂતન મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નૂતન મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ધર્મસભામાં ઉપસ્થિત રહ્યાં અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિરોચનનગરKnow More

વડોદરા જિલ્લાના ચાણસદમાં નારાયણ સરોવરનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ

ભારતીય સંસ્કૃતિના ત્રણ આધારસ્તંભ – સંત, શાસ્ત્ર અને મંદિરને મજબૂત કરવાનું યુગકાર્ય પ્રમુખ સ્વામી મહારાજના હસ્તેKnow More

જૂનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજવાજિલ્લા વહીવટી તંત્ર સજ્જ : જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.

આગામી નવ એપ્રિલના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગરનીજાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જૂનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની પરીક્ષાKnow More

CM launches a book titled“GURUMANTRA, Musings of Bureaucrat- Guruprasad Mohapatra”…..મુખ્યમંત્રીશ્રીના હસ્તે ‘ગુરુમંત્રા, મ્યુઝિંગ્સ ઓફ બ્યુરોક્રેટ – ગુરુપ્રસાદ મહાપાત્રો’ પુસ્તકનું વિમોચન

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ  અમદાવાદના શહેરી વિકાસમાં મહાપાત્રોજીનું મહત્વપૂર્ણ યોગદાન ડો. ગુરુપ્રસાદ મહાપાત્રોમાં સરકારની પ્રજાલક્ષી યોજનાઓનેKnow More