Breaking News

‘અમૃતકાળમાં સ્વર્ણિમ ભવિષ્ય તરફ’ વિષયવસ્તુ સાથે આયોજિત પરિસંવાદમાં મુખ્યમંત્રીશ્રીનો નવતર અભિગમ

પંચાયતી રાજ ઇન્ફરમેશન એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ-PARINAM પોર્ટલનું મુખ્યમંત્રીશ્રીએ કર્યુ લોન્ચીંગ પંચાયત વિભાગની યોજનાઓ સહિત વિવિધ કામગીરીનાKnow More

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિકોલમાં ભારતના
શહેરી વિસ્તારની પ્રથમ ફ્લાવર વેલી તૈયાર થઇ

– આ ફ્લાવર વેલી ગુજરાતની પ્રથમ ફ્લાવર વેલી છે-કોસમોસ જાતના પ્લાન્ટેશનના જુદા-જુદા કલરના ફુલોના પ્લાન્ટ્સ વેલીKnow More

પતિ બ્રેઇનડેડ થયાની જાણ થતા બીજી જ સેકન્ડે પત્નિએ કહ્યું “અંગદાન કરવું છે”

……………………………. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ મૃગેશ શર્માનું અંગદાન ………….. હ્રદય, ફેફસા, બે કિડની અને લીવરનું દાનKnow More

 ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઘરેલુ હિંસાથી મહિલાઓને રક્ષણ આપતા કાયદા પર સેમિનાર યોજાયો

ઘરેલુ હિંસા બાબતે મહિલાઓમાં જાગૃતિ આવે તથા તેમને ન્યાય સુનિશ્ચિત થાય તેવો આ સેમિનારનો પ્રયત્ન મહિલાKnow More

સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં સિલ્વર ઓક યુનિવર્સિટી દ્વારા આયોજિત’ઝુનુન – 2023′ વાર્ષિકોત્સવ યોજાયો

અમદાવાદના GMDC કોન્વેનશન હોલ ખાતે સિલ્વર ઓક યુનિવર્સીટી દ્વારા આયોજિત ‘ઝુનુન – 2023’વાર્ષિકોત્સવ યોજાયો હતો. જેમાંKnow More

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપીસ્ટ’ની ૬૦મી નેશનલ કોન્ફરન્સ-૨૦૨૩નું ઉદ્ઘાટન

વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ફિઝિયોથેરાપીસ્ટના સહયોગથી ઇન્ડિયા ‘ફીટ અને સુપરહિટ’ રહેશે ફિઝિયોથેરાપિસ્ટ દરેકKnow More

કચ્છમાં ધોરડોના સફેદ રણમાં યોગ સત્રમાં જી-20 દેશોના પ્રતિનિધિઓ યોગમય બન્યા

જી ૨૦ના ટુરિઝમ વર્કિંગ ગ્રુપની મીટીંગના ત્રીજા દિવસે આજે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છમાંKnow More

રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર પ્રધાનમંત્રી શ્રીનો જવાબ

અમારી સરકારનો ઉદ્દેશ્ય નાગરિકોને પડતી સમસ્યાઓનો કાયમી ઉકેલ પૂરો પાડવાનો અને તેમને સશક્ત બનાવવાનો છે” “આધુનિકKnow More

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ધોરડોમાં G-20 અંતર્ગત ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની પ્રથમ બેઠક યોજાઈ

TWGની બેઠકમાં સમૂહ ચિંતનથી પ્રવાસન ક્ષેત્રને નવી દિશા અને ઊર્જા મળશેઃ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ……. મુખ્યમંત્રીશ્રીKnow More

ભૌતિકતા પૂર્ણ બનાવે છે,આધ્યાત્મિકતા પરિપૂર્ણ બનાવે છે : શ્રી આચાર્ય દેવવ્રતજી

GTUએ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રશિક્ષણ દ્વારા ખૂબ ઓછા સમયમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સફળતાKnow More