Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

સાબરમતીના કાંઠે રીવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર-અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે યોગાભ્યાસ કર્યો.

H S June 21, 2023
21 bal3

“વસુધૈવ કુટુમ્બકમ માટે યોગા” ની થીમ ઉપર યોજાયેલા ૯ (નવ) માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સાબરમતીના કાંઠે રીવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર-અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે યોગાભ્યાસ કર્યો.

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રીમાન જગદીપ ધનખડજી તથા આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું પ્રેરક માર્ગદર્શન વર્ચ્યુઅલ માધ્યમથી પ્રાપ્ત થયું.

આ પ્રસંગે સુરત ખાતેથી માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ તથા ઉદબોધન પણ સાંભળ્યું.

“પહેલું સુખ તે જાતે નર્યા”, “યોગ ભગાવે રોગ” જેવા અનેક વાક્યો આપણને સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા તથા નિયમિત યોગ કરવાની પ્રેરણા આપે છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: બીહેવિયરલ સાયન્સ વીકની ઉજવણીના ભાગરૂપે સેટકોમના માધ્યમથી સમાજ ‘સામાજિક વ્યવહાર પરિવર્તન’ અંગે પરિસંવાદ યોજાયો
Next: એક ભારત, શ્રેષ્ઠ ભારત” મહામંત્રને ઓપ આપવા તથા “વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ”
Follow

Recent Posts

  • લોકસભામાં મહિલા અનામત બિલ ફ્લોપ
  • હાઈરોક્સ બેંગલુરુ ઈવેન્ટ
  • ખેડાના ખેડૂત પરિવારની માનવતા: બ્રેઈનડેડ પતિના અંગદાનથી સાત વ્યક્તિઓને મળ્યું નવજીવન
  • TCSમાં ધર્માંતરણનું રેકેટ? નાસિકથી દિલ્હી સુધી આતંકી કનેક્શનની તપાસ તેજ
  • પીએમ મોદીએ મેક્રોન સાથે કરી વાતચીત, હોર્મુઝ મુદ્દે ભારત અને ફ્રાંસ એકમત
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.