Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

સાણંદના શિયાવાડા ખાતે સરકારી આયુર્વેદ દવાખાનાના નવા મકાનનું ખાત મુહૂર્ત ધારાસભ્ય શ્રીકનુભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું

H S April 27, 2023
27 sa1

સાણંદના શિયાવાડા ખાતે સરકારી આયુર્વેદ દવાખાનાના નવા મકાનનું ખાત મુહૂર્ત ધારાસભ્યશ્રી કનુભાઈ
પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.


આ ખાતમુહૂર્ત પ્રસંગે સાણંદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અરવિંદસિંહ વાઘેલા,જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.
શ્રી હેમંત જોશી, જિલ્લા મહામંત્રી શ્રી શૈલેષભાઈ દાવડા તેમજ તમામ જિલ્લા -તાલુકા સદસ્યશ્રીઓ, શિયાવાડા
સરપંચ શ્રી તથા પૂર્વ સરપંચ શ્રી અને ગામના આગેવાનો, વડીલો એ હાજરી આપી હતી.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: પાટડીના ખારાઘોડાના ઉજ્જડ વિસ્તારમાં ૭૫ વર્ષીય દંપત્તિએ ૫ હજાર વૃક્ષોની લીલી ચાદર બીછાવી
Next: સ્વાગત સપ્તાહ ઉજવણી – અમદાવાદ જિલ્લો
Follow

Recent Posts

  • ઈરાન-અમેરિકા જંગની ભારત-ચીન પર માઠી અસર: ઓઈલના ભાવ વધતા વિકાસ દર ગગડશે
  • શિક્ષણ હવે માત્ર નફાકારક વ્યવસાય: વિદ્યાર્થિનીના મોત મામલે મદ્રાસ હાઈકોર્ટની આકરી ટિપ્પણી
  • સોના-ચાંદીના ભાવમાં કડાકો: ચાંદી ઓલ-ટાઈમ હાઈથી રૂ. 1.89 લાખ સસ્તી, સોનું પણ રૂ. 49,000 ગગડ્યું
  • મંત્રણા નિષ્ફળ જવાની આશંકાથી હોર્મુઝની ખાડીમાં યુદ્ધના વાદળો: ટ્રમ્પની સૈન્ય કાર્યવાહીની ચેતવણી
  • Iran US Tension: ઈરાન પાસે હજુ 70% શસ્ત્ર ભંડાર સુરક્ષિત, ટ્રમ્પ અને વૈશ્વિક અર્થતંત્ર માટે ખતરાની ઘંટડી!
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.