અસારવા–જયપુર એક્સપ્રેસ
મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા અસારવા–જયપુર એક્સપ્રેસને ખાતીપુરા સ્ટેશન સુધી વિસ્તૃત કરવામાં આવી રહી છે. વિસ્તૃત સેવાની વિગતો નીચે મુજબ છે :
• ટ્રેન સંખ્યા 12982, અસારવા– ખાતીપુરા એક્સપ્રેસ તા. 19 જૂન, 2026થી અસારવાથી 19:55 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 07:30 વાગ્યે જયપુર સ્ટેશન પહોંચશે તથા 07:40 વાગ્યે પ્રસ્થાન કરશે આ ટ્રેન ગાંધીનગર-જયપુર સ્ટેશન પર 07:51 વાગ્યે આગમન તથા 07:54 વાગ્યે પ્રસ્થાન કરીને 08:25 વાગ્યે ખાતીપુરા પહોંચશે.
• તે જ રીતે, ટ્રેન સંખ્યા 12981, ખાતીપુરા–અસારવા એક્સપ્રેસ તા. 20 જૂન, 2026થી ખાતીપુરાથી 20:05 વાગ્યે પ્રસ્થાન કરીને, ગાંધીનગર-જયપુર સ્ટેશન પર 20:18 વાગ્યે આગમન અને 20:21 વાગ્યે પ્રસ્થાન કરશે. તથા જયપુર સ્ટેશન પર 20:35 વાગ્યે આગમન અને 20:45 વાગ્યે પ્રસ્થાન કરીને બીજા દિવસે 08:40 વાગ્યે અસારવા પહોંચશે.
નોંધ : અસારવા–જયપુર વચ્ચે આ ટ્રેનના સંચાલનમાં કોઈ પરિવર્તન નહી થાય.
ટ્રેનના સ્ટોપેજ, સમય અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
દેશના સૌથી અદ્યતન ફર્નિચર પાર્ક માટે પોરબંદરની પસંદગી:૧૦૦ હેક્ટર જમીન પર ફર્નિચર પાર્ક બનશે …
14 જૂને પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી–જમ્મુતવી વચ્ચે વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની…
મહેસાણા રેલવે સ્ટાફના 'રેલવે સેવાર્થ ગ્રુપ' 'વિશ્વ રક્તદાન દિવસ'ના અવસરે આજે મહેસાણા રેલવે સ્ટેશન…
તેહરાન (Tehran): ઈરાન, ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન કતારે ઈરાન સાથે એક…
Kitchen Vastu Tips | રસોડું (Kitchen) આપણા ઘરનો સૌથી મહત્વનો ભાગ છે. ઘણીવાર જગ્યા ઓછી હોવાને…
S Jaishankar Protests Rubio | ગલ્ફ (Gulf) વિસ્તારમાં અમેરિકી નૌસેના (US Navy) દ્વારા કોમર્શિયલ જહાજો…