Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

અવાજ પ્રદૂષણને અટકાવવા સારુ લોકજાગૃતિ ફેલાય તે હેતુસર અમદાવાદ શહેર પોલીસ દ્વારા શહેરના કુલ ૩૫ ડી.જે. તથા ૧૦૫ બેન્ડ સંચાલકો સાથે સંવાદ

H S January 20, 2023
20 band 1

અમદાવાદ શહેરમાં કોઇપણ પ્રકારની જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય અને જાહેર શાંતિ સલામતિ અને
કાયદા પ્રત્યે માન જળવાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે વિ.શા/જાહેરનામુ/એ-
સેક્શન/ધ્વનિ/૦૩/૨૦૨૩તા.૧૯/૦૧/૨૦૨૩ના રોજ પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેરનાઓએ જાહેરનામુ
બહાર પાડેલ છે. જે જાહેરનામા અનુસંધાને માનનીય પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેરનાઓની સૂચના અને
માર્ગદર્શન હેઠળ અવાજ પ્રદૂષણ નિયમ અને નિયંત્રણનાં કાયદા તથા પોલીસ કમિશનરશ્રી નાઓના જાહેરનામાની
જોગાવાઇઓ અનુસાર અમદાવાદ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ ૩૫ ડી.જે. તથા ૧૦૫
બેન્ડ સંચાલકો સાથે અમદાવાદ શહેર પોલીસે મીટીંગ બોલાવી, તેઓને જાહેરનામા વિશે વાકેફ કરી, તમામને
જાહેરનામાની એક-એક નકલ આપી, જાહેરનામાની તમામ જોગવાઇઓનું સંપૂર્ણ પાલન કરવા સૂચના આપવામાં
આવેલ છે.


અવાજ પ્રદૂષણને અટકાવવા સારુ લોકજાગૃતિ ફેલાય તે હેતુસર અમદાવાદ શહેર પોલીસ દ્વારા અમદાવાદ
શહેરની જનતા સાથે સંવાદ કરી, અવાજ પ્રદૂષણને ડામવા સારુ લેવાના થતા તમામ પગલાઓ વિશે માહિતગાર કરી
ઉમદા પ્રયાસ કરવામાં આવેલ છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: અંતરની આંખે, પવિત્ર અગ્નિની સાક્ષીએ 14 પ્રજ્ઞાચક્ષુઓ પાડશે પ્રભુતામાં પગલા
Next: ઓનલાઇન પોર્ટલ મારફતે એડવાન્સ ટેક્ષ ભરનારા કરદાતાને વધારાનું પાંચ ટકા રિબેટ મળશે
Follow

Recent Posts

  • India vs England: હાર્દિક પંડ્યા વનડે શ્રેણીમાંથી બહાર, વિરાટ પર સસ્પેન્સ
  • આમિર ખાન 61 વર્ષની ઉંમરે કરશે ત્રીજા લગ્ન: 5 જુલાઈએ ગર્લફ્રેન્ડ ગૌરી સાથે નિકાહ નહીં પરંતુ રજિસ્ટર્ડ મેરેજ કરશે
  • SpaceX $60 બિલિયનમાં ખરીદશે ભારતીય મૂળના અમન સંગરનું AI સ્ટાર્ટઅપ Cursor
  • પાકિસ્તાનમાં કઝિન મેરેજના ટ્રેન્ડથી વૈજ્ઞાનિકો ચોંકી ગયા? રિસર્ચમાં સામે આવ્યું ‘હ્યુમન નોકઆઉટ’નું અનોખું રહસ્ય
  • મહારાજા રણજીત સિંહની પુણ્યતિથિએ 290 શીખ શ્રદ્ધાળુઓને પાકિસ્તાન જવા માટે વિઝા મંજૂર
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.