Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

હિન્દુ વિરોધીઓનો કચ્ચરઘાણ

Chief Editor May 4, 2026
4-5 v1

હિન્દુત્વની જીત..પ.બંગાળ થી તમિળનાડુ..હિન્દુ વિરોધીઓનો કચ્ચરઘાણ

 


ચોથી તારીખે જાહેર થયેલા વિધાનસભાના પરિણામોમાં હિન્દુ વિરોધ બે સરકારોનો કચ્ચરઘાણ નીકળી ગયો છે.
જે પ.બંગાળમાં જયશ્રીરામના નારાનો વિરોધ થતો હતો અને ભારત માતારી જય બોલીનહોતું શકાતું ત્યાં આજે સવારથીજ જયશ્રી રામના નારા વાગી રહ્યા છે.
ભાજપના દરેક ઉમેદવારની જીત પર ભારત માતા કી જયના નારા વાગી રહ્યા છે.
તમિળનાડુમાં દિન્દુ વિરોધી ઝેર ઓકતા ડીએએમક પિતા-પુત્રના અનેક હિન્દુ વિરોધી કારનામાનાે જવાબ પહેલાવીર રાજકારણમાં પ્રવેશેલા અભિનેતા વિજયે હરાવ્યા છે. મૂળ પરિણામો બપોર સુધીમાં આવી જશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: કચ્છમાં ISISની વિચારધારાનો પ્રચાર કરનાર લોડાઈનો શખસ ઝડપાયો
Next: બંગાળમાં મમતાના ગઢમાં ‘કમળ’ ખીલ્યું: 15 વર્ષના શાસનનો અંત, ભાજપ ઐતિહાસિક જીત તરફ
Follow

Recent Posts

  • તમિળનાડુમાં નવો વિવાદ: તૃષા કૃષ્ણન પર ટિપ્પણી મામલે ઉધયનિધિ સ્ટાલિનની મુશ્કેલી વધી, જાણો શું છે સમગ્ર મામલો
  • મેડિકલ ટૂરિઝમઃ જાણો કેવી રીતે મેડિકલ ટ્રાન્સલેશન બન્યું ભારતમાં નવું હોટ કરિયર
  • ભારતમાં ‘રેવડી કલ્ચર’: ચુંટણીમાં મફત યોજનાઓના વાયદા અને નાણાકીય વાસ્તવિકતા વચ્ચે ફેસાતું અર્થતંત્ર
  • FSSAIએ Old Monkના 3 વેરિઅન્ટ્સના વેચાણ પર પ્રતિબંધ મુક્યો, જાણો કારણ
  • JioBlackRock એ લોન્ચ કર્યો પહેલો Nifty 50 ETF: ભારતીય રોકાણકારો માટે ખુલી રોકાણની નવી તક
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.