Breaking News

જમીનથી હવામાં પ્રહાર કરનારી મધ્યમ અંતરની મિસાઈલ પ્રણાલીના સૈન્ય સંસ્કરણનું વિકાસ પરીક્ષણ સંપન્ન

ઓડિશા તટ પર બે વધુ ઉડ્ડયન પરીક્ષણો સાથે પ્રભાવશીલતા સાબિત કરી સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહેKnow More

પદ્મ પુરસ્કાર 2022ના વિજેતાઓની બીજી બેચે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું ભ્રમણ કર્યુ અને ભારતના વીર શહીદોને વંદન કર્યા

પુરસ્કાર વિજેતાઓએ લોકો અને ખાસ કરીને યુવાનોને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક (એનડબલ્યુએસ)ની મુલાકાત લેવા અને સશસ્ત્ર દળોનાKnow More

પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશમાં PMAY-G ના 5 લાખ કરતાં વધારે લાભાર્થીઓના ‘ગૃહ પ્રવેશમ્’માં ભાગ લીધો

“પ્રામાણિક સરકારના પ્રયાસો અને સશક્ત ગરીબોના પ્રયાસો એકજૂથ થઇ જાય ત્યારે, ગરીબી નાબૂદ થઇ જાય છે”Know More

ભારતના રાષ્ટ્રપતિએ 3જા રાષ્ટ્રીય જળ પુરસ્કારો રજૂ કર્યા અને જલ શક્તિ અભિયાન: કેચ ધ રેઈન અભિયાનની શરૂઆત કરી  

ભારતના રાષ્ટ્રપતિ, શ્રી રામ નાથ કોવિંદે આજે (29 માર્ચ, 2022) નવી દિલ્હીમાં ત્રીજો રાષ્ટ્રીય જળ પુરસ્કારKnow More

Default Placeholder

સ્વતંત્રતા સંગ્રામના સેનાની , ભારતની એકતા-અખંડીતતાનાં શિલ્પી, ભારત રત્ન,
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર શત્ શત્ નમન ।

“કર્તવ્યનિષ્ઠ પુરુષ કોઈદિવસ નિરાશ થતો નથી”. – સરદાર પટેલન થકેંગે, ન રૂકેંગે, ન ઝૂકેંગે……..લેખક- ભરત પંડયાKnow More

Default Placeholder

ભારતના રાષ્ટ્રપતિ આજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સિવિલ ઈન્વેસ્ટિચર સમારોહ-II માં વર્ષ 2022 માટે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી પુરસ્કારો એનાયત કરશે

અમદાવાદ, તા. 28-03-2022 ભારતના રાષ્ટ્રપતિ, શ્રી રામ નાથ કોવિંદ આજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સિવિલ ઈન્વેસ્ચટિચર સમારોહ-IIKnow More