Breaking News

અમૃતકાળમાં ખેતી : હવામાન બદલાવમાં કુશળ ખેતી:-પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

……આત્મનિર્ભર ભારતના નિર્માણમાં પ્રાકૃતિક ખેતી ઉપયોગી બનશે:-મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ……નેશનલ કાઉન્સીલ ફોર ક્લાયમેટ ચેંજ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ એન્ડKnow More

વર્ષ ૨૦૨૬ના અંત સુધીમાં ધોલેરા એરપોર્ટનું કાર્ય પૂર્ણ થઈ જશે: ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત

MSME અંતર્ગતના તમામ પ્રશ્નોનો નિકાલ કરવા આગામી સપ્તાહમાં ‘ઝીરો પેન્ડન્સી’નો લક્ષ્યાંક: મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત ઉદ્યોગમંત્રીનાKnow More

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી બનાસકાંઠા જિલ્લાની બે દિવસની મુલાકાતે: આજે પ્રથમ દિવસે સૂઇગામ તાલુકાના 3 સીમાવર્તી ગામોની મુલાકાત લઇ ગ્રામજનો સાથે સંવાદ કર્યો

દક્ષિણામાં પ્રાકૃતિક ખેતીનું વચન માંગતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આજથી બે દિવસની બનાસકાંઠા જિલ્લાનીKnow More

ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળી રાજ્ય કૃષિ ભાવપંચની બેઠક

ભારત સરકાર વર્ષ ૨૦૨૩-૨૪માં રવિ પાકોની ટેકાના ભાવે ખરીદી કરશે: ભારત સરકારને ભલામણ કરવા રાજ્ય સરકારેKnow More

રાજભવનમાં ગોવાના ૩૬ મા સ્થાપના દિવસની ઉમંગ-ઉલ્લાસપૂર્વક ઉજવણી

‘ભિન્નતામાં એકતા’ મજબૂત લોકતંત્ર અને ભારતીયોના હૃદયની વિશાળતાને આભારી : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી રાજ્યોના સ્થાપનાKnow More

નવી દિલ્હીમાં વડાપ્રધાનશ્રીની અધ્યક્ષતામાં નીતિ આયોગની આઠમી ગવર્નિંગ કાઉન્સિલ બેઠક

……….મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વિકાસ વિઝનની પ્રભાવક પ્રસ્તુતિ કરી………..-:મુખ્યમંત્રીશ્રી:-• દેશના અર્થતંત્રમાં ગુજરાતની હિસ્સેદારી ૧૦% થીKnow More

વડોદરાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદમાં નર્મદા કિનારે ગંગા દશહરા મહોત્સવમાં સહભાગી થતાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ

મલ્હાર રાવ ઘાટ ખાતે મુખ્યમંત્રીશ્રીએ ગંગા-નર્મદા માતાની આરતી કરી દસ દિવસીય મહોત્સવનો શુભારંભ કરાવ્યો બ્રાહ્મણવૃંદ દ્વારાKnow More

Default Placeholder

ગુજરાત વેટરનરી કાઉંન્સીલની પુન:રચના કરી ૧૨ સભ્યોની કરાઈ નવનિયુક્તિ: પુન:રચના બાદ આજે કાઉન્સિલની પ્રથમ બેઠક મળી

રાજ્ય સરકારની સૂચનાથી ગુજરાત વેટરનરી કાઉંન્સીલની તાજેતરમાં જ પુન:રચના કરી કુલ ૧૨ સભ્યોની નિયુક્તિ કરવામાં આવીKnow More