Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

ગાંધીનગરમાં IAS વાઈવઝ વેલ્ફેર એસોસિએશન આયોજિત નવરાત્રી ગરબા

Chief Editor October 16, 2023
17 ne2

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આઈ એ એસ વાઈવઝ વેલ્ફેર એસોસિએશન આયોજિત નવરાત્રી ગરબા મહોત્સવ માં ઉપસ્થિત રહીને ભક્તિ ભાવ પૂર્વક માં આદ્ય શક્તિની આરતી કરી હતી તેમજ ગરબા નિહાળ્યા હતા.


એસોસિએશનના પ્રમુખ શ્રીમતી શર્મિલ રાજકુમારે મુખ્યમંત્રીશ્રીનું આ પ્રસંગે સ્વાગત અભિવાદન કર્યું હતું.
મુખ્યસચિવશ્રી રાજકુમાર અને વરિષ્ઠ સચિવશ્રીઓ તેમજ પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાય ,હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ અને અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી ચતુર્વેદી સહિત આઈ એ એસ ઓફિસર એસોસિએશનના સભ્ય આઈ એ એસ અધિકારીઓ અને તેમના પરિવાર જનો આ ગરબા મહોત્સવ માં સહભાગી થયા હતા

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: GMDC દ્વારા રૂ. ૨૬૯.૪૪ કરોડનો ડિવિડન્ડ ચેક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને અર્પણ થયો
Next: ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે અમદાવાદમાં ૨૪મી ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપ-૨૦૨૩નો પ્રારંભ
Follow

Recent Posts

  • પશ્ચિમ બંગાળમાં શુવેન્દુ અધિકારીના PAની હત્યા, ભાજપે ગુંડાઓના સફાયાની આપી ચેતવણી
  • અમદાવાદ વિમાન દુર્ઘટના માટે પાઇલટની ભૂલ નહીં પણ ટેકનિકલ ખામી જવાબદારઃ FIP
  • પશ્ચિમ બંગાળમાં હાર બાદ ટીએમસીમાં નેતા અને અધિકારીઓના ટપોટપ રાજીનામા પડવા લાગ્યા
  • સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: બોમ્બે હાઈકોર્ટે 22 આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના ચુકાદાને યથાવત રાખ્યો
  • WRWWO-અમદાવાદ દ્વારા 30 રેલવે કર્મચારી સન્માનિત
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.