Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

પાવાગઢ મહાકાળી માતાના દર્શને જતા પદયાત્રીઓની સેવામા ભોજનપ્રસાદ

H S April 12, 2022
11-pava2-1

શ્રી સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ તથા શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ વટવા અમદાવાદ દ્વારા પાવાગઢ મહાકાળી માતાના દર્શને જતા પદયાત્રીઓની સેવામા ભોજનપ્રસાદ દાળ ભાત ,પૂરી શાક ,મોહનથાળ ,ફાળા લાપસી,દહીંવડા ,ફરાળી પુરી ,સૂકી ભાજી , કેરીનો રસ ,આઈસ્ક્રીમ,ભેડ પકોડા,ગોટા,ચણા પુરી,લાઈવ ઢોકળા લીંબુ સરબત રસના વિગેરે અલગ અલગ વાનગીઓ પીરસવામાં આવી હતી તેમજ ઠંડા પીણાની પરબ ,મેડિકલ આયુર્વેદિક દવાઓનો કેમ્પ તથા માલિશકેન્દ્રની સુવિધા જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પગપાળા યત્રાળુઓએ લાભ લીધો હતો એમ મંડળના પ્રમુખ અતુલભાઈ રાવજીભાઈ પટેલ પૂર્વ મ્યુ.કાઉન્સિલર દ્વારા જણાવ્યું છે

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: Sri Ramanavami Mahotsav at Hare Krishna Mandir, Bhadaj
Next: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગર જિલ્લાના સરઢવ ગામે પ્રભાત ફેરી
Follow

Recent Posts

  • અફઘાનિસ્તાને બદલો લીધો, પાકિસ્તાનના બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાના ISIS અડ્ડાઓ પર તડાતડ ડ્રોન એટેક
  • 2026માં 1.65 લાખ કરોડપતિ પોતાનો દેશ છોડશે, જાણો ક્યાં વસશે?
  • અમીર પરિવારના લોકો માટે સરળ છે MBBS… ડોક્ટરના દાવા પર શરૂ થઈ મોટી ચર્ચા
  • Vastu Tips: ડાઇનિંગ ટેબલ પર રાખેલી આ વસ્તુઓ બનાવી શકે છે કંગાળ, આજે જ હટાવો, વરસશે પૈસા!
  • ભારતની ડિજિટલ આઝાદી જોખમમાં? કોઈ અન્ય દેશ પાસે છે આપણી ‘ઓફ સ્વિચ’
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.