Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ચેટીચાંદના પવિત્ર તહેવાર નિમિત્તે શ્રી ઝૂલેલાલ ભગવાનના દર્શન

H S April 3, 2022
IMG-20220404-WA0005-2

આજ રોજ સિંધી સમાજના નવીન વર્ષ ચેટીચાંદના પવિત્ર તહેવાર નિમિત્તે શ્રી ઝૂલેલાલ ભગવાનના દર્શન કરવા ગોકુલ ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેનશ્રી બલવંતસિંહ રાજપૂત (પૂર્વ ચેરમેન, જીઆઇડીસી) ઉપસ્થિત રહ્યા તેમજ શુભકામનાઓ પાઠવી. આ પ્રસંગે શ્રી રાજુભાઈ ઠક્કર, શ્રીમતી કૃપાબેન આચાર્ય (નગરપાલિકા પ્રમુખ), શ્રી જસુભાઈ પટેલ ઉપપ્રમુખ પાટણ જિલ્લા ભાજપ, શ્રી વિષ્ણુભાઇ પટેલ, શ્રી મનીષભાઈ આચાર્ય, શ્રી જે. ડી.પટેલ, શ્રી ચીનુભાઈ બ્રહ્મભટ્ટ, કોર્પોરેટશ્રી કનુજી ઠાકોર તેમજ શ્રી રાજુજી ઠાકોર, નંદુભાઈ ગ્યાનચંદાની સહિત સિંધી સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: Grand celebration of Dashabdi Mahotsav at Umiya Mataji Mandir Sidsar in the presnce of Chief Miister Shri Bhupendrabhai Patel
Next: Chief Minister visits Vadaj’s Dohli Mata temple in Ahmedabad
Follow

Recent Posts

  • અફઘાનિસ્તાને બદલો લીધો, પાકિસ્તાનના બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાના ISIS અડ્ડાઓ પર તડાતડ ડ્રોન એટેક
  • 2026માં 1.65 લાખ કરોડપતિ પોતાનો દેશ છોડશે, જાણો ક્યાં વસશે?
  • અમીર પરિવારના લોકો માટે સરળ છે MBBS… ડોક્ટરના દાવા પર શરૂ થઈ મોટી ચર્ચા
  • Vastu Tips: ડાઇનિંગ ટેબલ પર રાખેલી આ વસ્તુઓ બનાવી શકે છે કંગાળ, આજે જ હટાવો, વરસશે પૈસા!
  • ભારતની ડિજિટલ આઝાદી જોખમમાં? કોઈ અન્ય દેશ પાસે છે આપણી ‘ઓફ સ્વિચ’
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.