૩ કલાક જૈન સુતરો , સ્તોત્રો, શ્લોક વગેરે રજુ કરેલ વાતાવરણ મંત્રમુગ્ધ

જૈનસોસાયટી ઓફ નોર્થ ટેક્ષાસ દલાસ ખાતે તારીખ ૩૧ જુલાઈ ના રોજ સાંજે ૭ વાગે ભક્તી સંધ્યા નુ આયોજન કરવામા આવ્યું હતું. જેમાં ભારતથી પધારેલ ઈન્ટરનેશનલ એવોર્ડ્સ વિજેતા શ્રી કુમાર ચેટર્જી એ સૌને ધર્મમય બનાવી દીધા હતા.કુમાર ચેટર્જી બંગાલી બ્રાહ્મણ છે તેમણે લગભગ ૩ કલાક જૈન સુતરો , સ્તોત્રો, શ્લોક વગેરે રજુ કરેલ વાતાવરમ મંત્રમુગ્ધ કરીદીધું હતું. તેમમે વોકેશનલ ભારતીય ક્લાસિકલ સંગીત રજુ કરેલ જૈન સમુદાય ખુબજ ઉત્સાહથી મજા માણી હતી .
આ પ્રસંગે દલાસ ના કોમયુનિટી લીડર્સ એકતા મંદિરના શ્રી ખેમચંદભાઈ , વિગયાન ગોટવાલા ,સેવા ઈન્ટરનેશનલ ના સચીન ભાઈ આરતી જ્વેલર્સ ના મુકુંદ ભાઈ સોની , સાંઈ બાબા મંદિરના અર્પણ ભાઈ પ્રેસ મીડીયા સુભાષ શાહ હાજર રહ્યા હતા. સમાજના પ્રમુખ શ્રી રોહિત ભાઈએ સૌનુ સ્વાગત કર્યું હતું.

આજના ભોજનના સ્પોન્સર ભુપેશભાઈ તલસાણીયા ફેમીલીનુ સ્વાગત કરેલ અને આભાર માનેલ અંતે સો ગુજરાતી સ્વાદિષ્ટ ભોજન લઈને ઘરે ગયા હતા
