ક્રિકેટ જગતમાં ‘રાવલપિંડી એક્સપ્રેસ’ તરીકે જાણીતા શોએબ અખ્તરે (Shoaib Akhtar) ફરી એકવાર પોતાના નિવેદનથી ખળભળાટ મચાવ્યો છે. અખ્તરનો દાવો છે કે જો બીસીસીઆઈ (BCCI) પાકિસ્તાની ખેલાડીઓ માટે આઈપીએલ (IPL) ના દરવાજા ખોલી દે, તો બાબર આઝમ (Babar Azam) અને શાહીન આફ્રિદી (Shaheen Afridi) જેવા દિગ્ગજ ખેલાડીઓ પોતાની હોમ લીગ એટલે કે પીએસએલ (PSL) છોડવામાં એક ક્ષણનો પણ વિલંબ નહીં કરે.
શોએબ અખ્તરે આઈપીએલ સામે પીએસએલને ‘બચ્ચું’ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે જો પાકિસ્તાની ખેલાડીઓને આઈપીએલમાં રમવાની મંજૂરી મળે, તો તેઓ તરત જ ભારત દોડી આવશે. આ સાથે જ તેમણે પીએસએલ છોડીને આઈપીએલમાં આવતા વિદેશી ખેલાડીઓ સામે કડક કાર્યવાહી (Action) કરવાની પણ સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૦૮ (2008) માં આઈપીએલની પ્રથમ સીઝનમાં શોએબ અખ્તર પોતે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી રમી ચૂક્યા છે. જોકે, હાલમાં ભારત સરકાર કે બીસીસીઆઈ તરફથી પાકિસ્તાની ખેલાડીઓની એન્ટ્રી અંગે કોઈ સત્તાવાર હલચલ નથી.
* વિકસિત ભારતના નિર્માણમાં અંતરિક્ષ વિજ્ઞાન અને ટેક્નોલોજીની ભૂમિકા પર નિષ્ણાતોનું મંથન ** અંતરિક્ષ ક્ષેત્રમાં…
ગુજરાતના મહેસાણા જિલ્લાના વતની સુરેશ પટેલની જેક્સનમાં આવેલી 'રિજક્રેસ્ટ સેલર્સ વાઇન એન્ડ સ્પિરિટ્સ' ખાતે હત્યા…
૮૦ અને ૯૦ વર્ષની વયના વરિષ્ઠ નાગરિકોનો 'રેમ્પ વોક' (ramp walk) ભારતીયનિવાસ ખાતે સ્વતંત્રતા દિવસની…
HIGH SCHOOL AND COLEGE PLANIG WORK SHOPE DFW GS યુવા ઇમ્પેક્ટ દ્વારા 8 ઓગસ્ટ, 2026…
કેલિફોર્નિયાના સાન્ટા ક્રુઝ (Santa Cruz) ખાતે વેસ્ટ ક્લિફ ડ્રાઇવ (West Cliff Drive) પર એક કરુણ…
ઈન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગોએ 80 મા સ્વાતંત્ર્ય દિનની 15 મી ઓગસ્ટ અને રક્ષા બંધનની ની…