રાજકોટ (Rajkot) માં આવેલી એઈમ્સ (AIIMS) હોસ્પિટલના એક રેસિડેન્ટ તબીબે ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત (Suicide) કરી લેતા તબીબી જગતમાં ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, એઈમ્સમાં ફરજ બજાવતા ડોક્ટર રતનકુમાર મેઘવાળ (Dr. Ratankumar Meghwal) એ વહેલી સવારે ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ રેલવે પોલીસ (Railway Police) ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ (Postmortem) માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.
આત્મહત્યાનું કારણ અકબંધ ડોક્ટર રતનકુમારના આત્મહત્યા પાછળનું સચોટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ હાલમાં માનસિક તણાવ (Mental Stress), કામનું ભારણ (Workload) કે કોઈ અંગત કારણોસર આ પગલું ભર્યું છે કે કેમ, તે દિશામાં તપાસ (Investigation) કરી રહી છે.
દોઢ મહિના પહેલા પણ સર્જાયો હતો વિવાદ ચોંકાવનારી વાત એ છે કે, 28 જાન્યુઆરીના રોજ પણ આ જ ડોક્ટર ભેદી સંજોગોમાં ગુમ (Missing) થયા હતા, જેને લઈને એઈમ્સમાં ભારે ચર્ચાઓ જાગી હતી. આ અગાઉની ઘટના અને વર્તમાન આપઘાત વચ્ચે કોઈ કનેક્શન છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે.
Riyan Parag Vaping | રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ના સ્ટાર ઓલરાઉન્ડર રિયાન પરાગ (Riyan Parag) એકવાર…
Ekadashi Vrat | હિન્દુ ધર્મમાં એકાદશીના વ્રતનું વિશેષ મહત્વ છે, જે સાધકના પાપોનું શમન કરી…
China Taiwan Conflict | વિશ્વભરમાં અત્યારે વર્ચસ્વની લડાઈ તેજ બની રહી છે. એક તરફ ઈરાન-અમેરિકા…
Trump Tariff Policy | અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પોતાની આક્રમક ટેરિફ પોલિસીને લઈને…
વ્હાઇટ હાઉસ (White House) ખાતે આયોજિત એક ભવ્ય સ્ટેટ ડિનર દરમિયાન બ્રિટિશ મહારાજા કિંગ ચાર્લ્સ…
Gujarat Election Results | ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 (Local Body Election 2026) ના પરિણામોમાં અનેક…