Gujarat

જામનગરના 29 વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંત ધારો લાગુ: મિલકતની તબદીલી માટે લેવી પડશે મંજૂરી

Jamnagar Ashant Dhara News: જામનગર (Jamnagar) શહેરના સીટી સર્વે-1 (City Survey-1) અને સીટી સર્વે-2 (City Survey-2) માં સમાવિષ્ટ કુલ 29 જેટલા વિસ્તારોમાં આગામી 5 વર્ષ માટે અશાંતધારો (Disturbed Areas Act) લાગુ કરવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં હવે 22 માર્ચ 2031 સુધી મિલકતની ખરીદ-વેચાણ માટે ખાસ નિયમોનું પાલન કરવું પડશે.

જે વિસ્તારોમાં આ કાયદો લાગુ થયો છે તેમાં રાજગોર ફળી, નાગર ચકલો, પંચવટી, અણદાબાવાનો ચકલો, સોની ફળી અને ખવાસ વાડો સહિતના મુખ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. નવા નિયમો મુજબ, આ વિસ્તારમાં મિલકતની તબદીલી (Property Transfer) સમયે ગુજરાત અશાંત વિસ્તાર અધિનિયમ, 1991 ની જોગવાઇઓનું પાલન કરવું અનિવાર્ય છે.

હવેથી આ વિસ્તારોમાં કોઈપણ મિલકત ટ્રાન્સફર કરવા માટે સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ (Sub-Divisional Magistrate) અને પ્રાંત અધિકારી (Prant Officer) જામનગર શહેરની પૂર્વ પરવાનગી (Prior Permission) મેળવવાની રહેશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ મિલકતની તબદીલી પર નિયંત્રણ લાવવાનો અને ભાડૂતોને રક્ષણ પૂરું પાડવાનો છે.

Chief Editor

Recent Posts

ધ કાશ્મીર ફાઇલ્સ, ધ બેંગોલ ફાઇલ્સ પછી, હવે ધ મહારાષ્ટ્ર ફાઇલ્સ

ધ કાશ્મીર ફાઇલ્સ (The Kashmir Files) અને ધ બેંગોલ ફાઇલ્સ (The Bengal Files) પછી, હવે…

25 seconds ago

ડલ્લાસમાં ભાજપની જીતની ઉજવણી

ડલ્લાસમાં ભારતીય ડાયસ્પોરા આસામ, બંગાળ અને પુડુચેરીમાં ભાજપની જીતની ઉજવણી  મેકકિની, ટેક્સાસ, 10 મે —…

11 hours ago

બે દિવસીય San Antonio Bus Trip

ભારતિીય સિનિયર સિટિઝન્સ ઓફ ડલ્લાસ દ્વારા યાદગાર સાન એન્ટોનિયો પ્રવાસ પૂર્ણ   ભારતિીય સિનિયર સિટિઝન્સ…

11 hours ago

પુષ્પા ઝૂક ગયા સાલા…

જહાંગીરખાન ફફડડીને જીવી રહ્યો છે પ.બંગાળમાં ચૂંટણી દરમ્યાન બહુ તોફાની એવા ફ્લાટા મત વિસ્તારમાં 21…

14 hours ago

ઓપરેશન સિંદૂરમાં ’22 મિનિટમાં પાકિસ્તાનના છક્કા છોડાવ્યા અને પછી જાણીજોઈને રોકાઈ ગયા’: આર્મી ચીફ

Operation Sindoor | ભારતીય થલસેના પ્રમુખ (Army Chief) જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ તાજેતરમાં ઓપરેશન સિંદૂર (Operation Sindoor)…

21 hours ago

કંપનીનું એક અપડેટ અને શેરમાં 2 દિવસમાં 33 ટકાનો મોટો કડાકો

Jain Resource Recycling | વેસ્ટ એશિયા (West Asia) સંકટના કારણે શેરબજારના ઘણા શેરોમાં ભારે કડાકો…

21 hours ago