Fertilizer Import Rise | નાણાં વર્ષ 2026 માં ચીન (China) ખાતેથી ભારતની ફર્ટિલાઈઝર (Fertilizer) ની આયાત વાર્ષિક ધોરણે 170% થી વધુ વધીને 50.20 લાખ ટન રહી હતી.
જોકે, ભારતને ખાતરના નિકાસકાર તરીકે રશિયા (Russia) એ પ્રથમ ક્રમ જાળવી રાખ્યો હતો. રશિયા ખાતેથી આયાત 35% વધીને 67.10 લાખ ટન નોંધાઈ હતી.
વાણિજ્ય મંત્રાલયના ડેટા (Data) અનુસાર, સાઉદી અરેબિયા ખાતેથી 34.30 લાખ ટન અને મોરોક્કો ખાતેથી આયાત 98.70% વધીને 27.90 લાખ ટન થઈ હતી.
બીજી બાજુ, ગત નાણાં વર્ષમાં સાઉદી અરેબિયા અને ઈરાન (Iran) ભારતના બાસમતિ ચોખા (Basmati Rice) ના બે મોટા ખરીદદાર દેશો રહ્યા હતા.
સાઉદી અરેબિયામાં 10.50 લાખ ટન અને ઈરાનમાં 10 લાખ ટન બાસમતિની નિકાસ (Export) થઈ હતી. જોકે, પશ્ચિમ એશિયાની વર્તમાન તંગદિલીને કારણે જહાજોની અવરજવર પર માઠી અસર પડી છે, જેના લીધે અખાતી દેશોમાં બાસમતિની નિકાસ ખોરવાઈ જવાની આશંકા સેવાઈ રહી છે.
*** ગુજરાતનું જ્યુડિશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેશમાં સર્વશ્રેષ્ઠ: ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલ ***…
સાણંદની સેમિકન્ડક્ટર ક્ષેત્રે હેટ્રિક : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ₹૭,૬૦૦ કરોડના અત્યાધુનિક સીજી સેમિકોનના કમર્શિયલ…
ગુજરાતનાં સાપોનું ઝેર હવે બનશે ‘સંજીવની’: 'એન્ટી-સ્નેક વેનમ' બનાવવા માટે કંપનીને સોંપાયું ઝેર વલસાડનાં…
“રેલ મંત્રી તમારો ભાઈ છે, તમારી વચ્ચે જ છે. આરામથી બધા સેલ્ફી લઈ લો.” …
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ એ અમદાવાદના વિકાસ અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓની સમીક્ષા કરી અમદાવાદ…
શ્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની મુલાકાત લીધી હતી કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ…