Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

“શ્રમ પારિતોષિક વિતરણ”, છોટા ઉદેપુર

Chief Editor March 11, 2024
12 shr1

11-3

આજ રોજ માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આયોજિત “શ્રમ પારિતોષિક વિતરણ” કાર્યક્રમ, છોટા ઉદેપુર જિલ્લામાં પાવી-જેતપુર આઈ.ટી.આઈ, ગીર-સોમનાથ જિલ્લામાં ગીર-ગઢડા આઈ.ટી.આઈના નવનિર્મિત ૨-ભવનનું લોકાર્પણ તેમજ શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ૧૨ નવા કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યો. સાથેજ કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટીના અમદાવાદ ડેન્ટલ કોલેજ અને શોભિત ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાથે એમ.ઓ.યુ થયા..

આ પ્રસંગે ડૉ. અંજુ શર્મા – અધિક મુખ્ય સચિવ (શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ), શ્રી પીએમ શાહ- નિયામકશ્રી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, શ્રીમતી નિશાબેન શર્મા – સભ્ય સચિવશ્રી બાંધકામ બોર્ડ, શ્રીમતી રીટાબેન પટેલ – વેલફેર કમિશનર ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ, વિભાગના અધિકારીઓશ્રી અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ઉદ્યમી સંમેલન ૨૦૨૪
Next: “સાણંદ ગ્લોબલ એકસ્પો
Follow

Recent Posts

  • માતાઓ-બહેનોનું સન્માન એ જ દેશનું સન્માન’: મહિલા અનામત બિલ પર પીએમ મોદીનો ભાવુક સંદેશ
  • લોકસભા સીટોના સીમાંકન માટે નવી ફોર્મ્યુલા: ગુજરાત સહિત તમામ રાજ્યોમાં બેઠકો 50% વધશે, જાણો સંપૂર્ણ ગણિત
  • Appleએ Grok AIને આપી App Storeમાંથી હટાવવાની ધમકી? જાણો મામલો
  • ભારતમાં AI ના ઉપયોગમાં ટોપ-5 દેશમાં, પણ 50% વપરાશ માત્ર 10 શહેરોમાં સીમિત
  • અમેરિકાને પછાડી ફરી ચીન ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર બન્યો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.