Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

“વિકસિત ભારત સંકલ્પ યાત્રા” પાલનપુર તાલુકાના પિરોજપુરા ગામે

Chief Editor December 10, 2023
10 bk2

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી શરૂ થયેલ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” પાલનપુર તાલુકાના પિરોજપુરા ગામે માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે કાર્યક્રમમાં હાજરી આપી અને ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો. આ પ્રસંગે લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનો વિતરણ કર્યું. આ યાત્રાને લઈને ગ્રામજનોનો ઉત્સાહ જોઈને અત્યંત આનંદની લાગણી થઈ.

આ પ્રસંગે ધારાસભ્ય – અનિકેતભાઈ ઠાકર, પૂર્વ કેન્દ્રીય મંત્રી – હરિભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય – વસંતભાઈ, જિલ્લા ભાજપ મંત્રી – અમરીશપુરી, શહેર ભાજપ પ્રમુખ – દલપતભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ – મોતીભાઈ, જીલ્લા વિકાસ અધિકારી – અશોકભાઈ, પ્રાંત અધિકારી – કમલભાઈ મામલતદારશ્રી – પ્રવિણભાઈ અને મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓ જોડાયા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: મહેસાણા જિલ્લા ના સદુથલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા માં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ
Next: હવે ગુજરાતમાં જોવા મળશે ચિત્તા
Follow

Recent Posts

  • TCSમાં ધર્માંતરણનું રેકેટ? નાસિકથી દિલ્હી સુધી આતંકી કનેક્શનની તપાસ તેજ
  • પીએમ મોદીએ મેક્રોન સાથે કરી વાતચીત, હોર્મુઝ મુદ્દે ભારત અને ફ્રાંસ એકમત
  • માતાઓ-બહેનોનું સન્માન એ જ દેશનું સન્માન’: મહિલા અનામત બિલ પર પીએમ મોદીનો ભાવુક સંદેશ
  • લોકસભા સીટોના સીમાંકન માટે નવી ફોર્મ્યુલા: ગુજરાત સહિત તમામ રાજ્યોમાં બેઠકો 50% વધશે, જાણો સંપૂર્ણ ગણિત
  • Appleએ Grok AIને આપી App Storeમાંથી હટાવવાની ધમકી? જાણો મામલો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.