Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે પ્રાચીન શક્તિપીઠ શ્રી બહુચરાજી ખાતે માં બહુચર ની પૂજા અર્ચના કરી

H S April 4, 2022
4-ba1

*મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે પ્રાચીન શક્તિપીઠ શ્રી બહુચરાજી ખાતે માં બહુચર ની પૂજા અર્ચના કરી હતી. અને માતાજી ના  દર્શનનો લાભ લીધો હતો* *મુખ્યમંત્રીશ્રી એ રાજ્યના સર્વાંગી વિકાસ,સૌ નાગરિકોના ઉત્તમ સ્વાસ્થ્ય અને સમૃધ્ધિ હેતુ માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી*

*આ વેળાએ  નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ,પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન ભાઈ પટેલ,સાંસદ   શારદા બહેન પટેલ અને અગ્રણીઓ પણ દેશમાં જોડાયા હતા*

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: *સામે રહીને નહિ સાથે હળી મળીને વિકાસ કરીએ*  જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કુબેરભાઇ ડિંડોર
Next: “સાયબર યોદ્ધાઓ સાથે સંવાદ”
Follow

Recent Posts

  • ‘ભારતીયો અને પાકિસ્તાનીઓ આપણી નોકરીઓ છીનવી રહ્યા છે’: બ્રિટિશ MP ના રંગભેદી નિવેદનથી મોટો વિવાદ
  • બ્રિટિશરોને પછાડીને ઓસ્ટ્રેલિયામાં ભારતીયો બન્યા સૌથી મોટો પ્રવાસી સમૂહ
  • ‘બધા ભારતીયો કોડિંગ નથી કરતા’ – રૂઢિચુસ્ત વિચારોને પડકારતો ઇન્ડિયન-અમેરિકન કાઉબોય ટેશ જેનિંગ્સ
  • અમેરિકાના કેપિટલ હિલ પર એટલાન્ટાના ભારતીય મૂળના ડૉ. અન્નપૂર્ણા ભટ્ટનું વિશેષ બહુમાન કરાયું
  • મમતા કાફલે ભટ્ટ કેસમાં નવો વળાંક: લાશ ન મળવા છતાં પતિ વિરૂદ્ધ ફોરેન્સિક પુરાવા મળ્યા
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.