Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

મહાકાલ…ઉજ્જૈનમાં 84-શિવલિંગ, 4-મહાવીર, 6-વિનાયક, 24-દેવીઓ, 88-તીર્થસ્થાનો છે

H S October 11, 2022
11u main

મહાકાલનો જય જયકાર…


વડાપ્રધાન મોદીએ 11મીના મંગળવારે સાંજે મહાકાલ કોરિડોરનું ઉદ્દઘાટન કરીને વિશ્વભરમાં રહેતા મહાકાલના શ્રધ્ધાળુઓના મનમોહી લીઘા હતા.

હિન્દુ હ્રદય સમ્રાટ તરીકે નામના મેળવી ચૂકેવા વડાપ્રધાન મોદીએ પૂજા અર્ચન કર્યા હતા. ઉજ્જેનમાં સાંજે પાંચ વાગ્યા પછી અભિષેક થતો ના હોવાથી વડાપ્રધાને માત્ર પૂંજા કરી હતી. વિશ્વના 22 દેશોમાં મહાકાલના પ્રોગ્રામનું લાઇવ ટેલિકાસ્ટ થયું હતું. વડાપ્રઘાન મોદીનો ત્રિપુંડ લગાવેલો ચહેરો જોઇ તેમના સમર્થકો આફ્રિન પોકારી ગયા હતા. દેશના પહેલા વડાપ્રધાન એવા છે કે જે ગંગામાં ડૂબકી લગાવે છે અને ત્રિપુંડ લગાવીને મહાકાળની પૂંજા પણ કરે છે.
અહીં કેટલીક તસ્વીરો વાચકોને ગમશે.

 

 

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Madhya Pradesh (મધ્ય પ્રદેશ) Narendra Modi (નરેન્દ્ર મોદી) Ujjain (ઉજ્જૈન)

Post navigation

Previous: સર્વે ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા…મેડિકલ હબ બનવા તરફ ગુજરાતની હરણફાળ
Next: ગાંધી આશ્રમની આ પવિત્ર ભૂમિ પર આવીને ધન્યતા અનુભવું છું : ઉપરાષ્ટ્રપતિશ્રી જગદીપ ધનખડજી
Follow

Recent Posts

  • અમેરિકામાં 3 મિત્રોનો જીવ બચાવવા જતા ભારતીય વિદ્યાર્થીનું મોત
  • લંડન ડ્રીમ્સ: હરિયાણાના રોહતકનો માતૃ-પુત્રનો યુકેમાં એકસાથે બન્યા મેયર
  • ગ્રીન કાર્ડના નવા નિયમથી યુએસમાં ડોક્ટરો અને વૈજ્ઞાનિકો ઓછા થઈ જશે
  • 3 વખત US વિઝા રિજેક્ટ થયા હતા, આજે સંજય મેહરોત્રા ચલાવી રહ્યા છે $1 ટ્રિલિયનની માઇક્રોન કંપની
  • ‘ભારતીયો અને પાકિસ્તાનીઓ આપણી નોકરીઓ છીનવી રહ્યા છે’: બ્રિટિશ MP ના રંગભેદી નિવેદનથી મોટો વિવાદ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.