Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ડલ્લાસમાં સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ સંસ્થા દ્વારા નવરાત્રી

Chief Editor October 7, 2025
7-10 uus1

સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ સંસ્થા ડલ્લાસ દ્વારા ૧૦ દિવસ નવરાત્રી ઉત્સવ નું આયોજન મંદિર ના હોલ માં કરવામાં આવ્યું હતું. દરરોજ વીક ડેના દિવસે 8 થી 10 વાગ્યા સુધી અને શુક્રવાર તેમજ શનીવારે ૮ વાગ્યાથી ૧ વાગ્યા સુધી ગરબા દાંડિયા ની રમઝટ બોલાવામાં આવતી હતી. દરરોજ અંબા માની પૂજા આરતી અને અર્ચના કરવામાં આવતી હતી તેમજ દરરોજ પ્રસાદ કરવામાં આવતો હતો. હોલ ની બહાર મંદિર માંજ બનેલ ખાવા પીવાના બૂથ આવેલ હોઇ દરરોજ આરતી માટે સ્પોન્સરર ગોઠવાયા હતા. ગુરુકુળમાં આરતી કરતા બહેનો અને ભાઈઓના જોવા મળતા હતા. દશેરા ની ઉજવણી પણ ઉત્સાહભેર કરવામાં આવી હતી.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: પહેલગામ હુમલાથી મિત્રો-દુશ્મનોની જાણ થઈ, સુરક્ષા માટે સતર્ક અને શક્તિશાળી બનવું પડશે: મોહન ભાગવત
Next: ડલાસમાં રાવણ દહન
Follow

Recent Posts

  • અમેરિકામાં 3 મિત્રોનો જીવ બચાવવા જતા ભારતીય વિદ્યાર્થીનું મોત
  • લંડન ડ્રીમ્સ: હરિયાણાના રોહતકનો માતૃ-પુત્રનો યુકેમાં એકસાથે બન્યા મેયર
  • ગ્રીન કાર્ડના નવા નિયમથી યુએસમાં ડોક્ટરો અને વૈજ્ઞાનિકો ઓછા થઈ જશે
  • 3 વખત US વિઝા રિજેક્ટ થયા હતા, આજે સંજય મેહરોત્રા ચલાવી રહ્યા છે $1 ટ્રિલિયનની માઇક્રોન કંપની
  • ‘ભારતીયો અને પાકિસ્તાનીઓ આપણી નોકરીઓ છીનવી રહ્યા છે’: બ્રિટિશ MP ના રંગભેદી નિવેદનથી મોટો વિવાદ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.