Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

Ganpati Mahotsav: અમેરિકામાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી

Chief Editor September 4, 2025
grand ganesh festival will be held in america from

grand ganesh festival will be held in america from

grand ganesh festival will be held in america from

અમેરિકાના અનેક રાજ્યોમાં ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. પરંતુ Dfw ડલ્લસમાં અનેરો માહોલ છે. આ વર્ષે અનેક મંદિરો મુંબઇમાં રહેતા ગુજરાતી, મરાઠી, સાઉથ ઇન્ડિયન દરેકના ઘરે ગણપતિની સ્થાપના તારીખ 26 ગણપતિ ચોથના દિવસે કરવામાં આવી હતી. કોઈએ એક, બે, પાંચ અને દસ દિવસ માટે સ્થાના કરી હતી. દરરોજ સવાર અને સાંજે પૂજા આરતી અને મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

 

View this post on Instagram

 

A post shared by Sacharachar News (@sacharacharnews)

મંદિરમાં દરરોજ 500 જેટલા ભાઈ બહેનો હાજર રહેતા અને ભારત જેવો માહોલ ઉભો થતો હતો. ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ડલ્લાસમાં મંદિર અને ઘરો ગુંજી ઉઠ્યા હાતા. આ સાથે દરેક મંદિર અને ભક્તોના ઘરે ગણપતિ બાપાની તસવીર વિસર્જન પણ ઘરના બેકયાર્ડમાં કરવામાં આવતું હતું. મંદિરના પાર્કિંગ લોટેમાં કરવામાં આવતું હતું.

દર વર્ષે આ જ રીતે ગણેશ ચતુર્થીના મહોત્સવ દરમિયાન ભગવાન ગણેશના સાનિધ્યમાં હજારો ભારતીયો શ્રદ્ધાપૂર્વક ભાગ લે છે, અને પૂજા અર્ચના કરે છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Ganesh Chaturthi (ગણેશ ચતુર્થી) USA (અમેરિકા)

Post navigation

Previous: Coconut Day / ગુજરાતના દરિયાકાંઠાના અનેક ખેડૂતો ફળનું વાવેતર કરીને શ્રીમંત બન્યા
Next: Video: ક્રિકેટ ચાહકો માટે માઠા સમાચાર, IPLની ટિકિટ પર લાગશે 40 ટકા GST
Follow

Recent Posts

  • India vs England: હાર્દિક પંડ્યા વનડે શ્રેણીમાંથી બહાર, વિરાટ પર સસ્પેન્સ
  • આમિર ખાન 61 વર્ષની ઉંમરે કરશે ત્રીજા લગ્ન: 5 જુલાઈએ ગર્લફ્રેન્ડ ગૌરી સાથે નિકાહ નહીં પરંતુ રજિસ્ટર્ડ મેરેજ કરશે
  • SpaceX $60 બિલિયનમાં ખરીદશે ભારતીય મૂળના અમન સંગરનું AI સ્ટાર્ટઅપ Cursor
  • પાકિસ્તાનમાં કઝિન મેરેજના ટ્રેન્ડથી વૈજ્ઞાનિકો ચોંકી ગયા? રિસર્ચમાં સામે આવ્યું ‘હ્યુમન નોકઆઉટ’નું અનોખું રહસ્ય
  • મહારાજા રણજીત સિંહની પુણ્યતિથિએ 290 શીખ શ્રદ્ધાળુઓને પાકિસ્તાન જવા માટે વિઝા મંજૂર
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.