Religious

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મજયંતી : જ્ઞાન જ્યોતિ પર્વ : સ્મરણોત્સવ : ટંકારા

સમારોહ સ્થળ-કરસનજીના આંગણા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200 મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણીનો શુભારંભ કરાવતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના…

2 years ago

ટંકારા બન્યું દયાનંદમય : દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં અનુયાયીઓનું આગમન

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સૌને શુભકામના પાઠવી : શોભાયાત્રાનું સ્વાગત…

2 years ago

હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા એક અનોખા વૈદિક કોસ્ચુમ ફેશન શૉ નું આયોજન

હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા વૈદિક કોસ્ચુમ ફેશન શૉ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 500 થી વધુ બાળકોએ ભાગ લીધો…

2 years ago

હરેકૃષ્ણ મંદિર, ભાડજ મુકામે અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે શ્રી રામ તારક યજ્ઞ સહિત વિભિન્ન કાર્યક્રમોનું આયોજન

23-1 હરેકૃષ્ણ મંદિર, ભાડજ મુકામે અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે શ્રી રામ તારક યજ્ઞ સહિત વિભિન્ન કાર્યક્રમોનું આયોજન…

2 years ago

અમેરિકામાં કેલિફોર્નિયા ખાતે જયશ્રી રામના નારા સાથેઐતિહાસિક કાર

કુલ 600 કાર, 2 બસ, 40 બાઇકર્સ,3 ડિજિટલ ટ્રક અને કુલ 1400 લોકો જોડાયા હતા. અમેરિકામાં કેલિફોર્નિયા ખાતે રામ ભક્તો…

2 years ago

સિધ્ધપુર ખાતે સમસ્ત હિન્દુ સમાજ, સિધ્ધપુર દ્વારા પૂજ્યશ્રી કુ. દિપાલી દીદીના સાનિધ્યમાં આયોજીત શ્રી રામ કથા

અયોધ્યામાં પ્રભુ શ્રી રામજીના ભવ્ય અને દિવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને અનુલક્ષીને આજ રોજ અમરનાથ મહાદેવ મંદિર, સિધ્ધપુર ખાતે…

2 years ago

સિદ્ધપુર ખાતે શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર, શ્રી સાંઈ બાબા મંદિર, શ્રી ગુરૂ મહારાજ મંદિર (અરવડેશ્વર મહાદેવ) મંદિરે દર્શન કરીને મંદિર પરિસરના સફાઈ કાર્યમાં માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબને કાર્યકર્તાઓ સાથે સહભાગી થવાનો અવસર

જ્યાં સ્વચ્છતા, ત્યાં પ્રભુતા પ્રભુ શ્રીરામના આગમન પર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ દેશવાસીઓને મંદિરો અને તીર્થસ્થળોની સાફસફાઈ કરવા આહ્વાન…

2 years ago

આઈ શ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ- મઢડા

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોનલધામ મહોત્સવમાં  વર્ચ્યુઅલી વિડિયો સંદેશ માધ્યમથી શુભકામના પાઠવી સંત પરંપરામાં આઈ શ્રી સોનલ મા આધુનિક યુગના…

2 years ago

નૂત્તનવર્ષ શરૂઆતની હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે થયેલ ઉજવણી

મંદિરના તમામ મુલાકાતીઓએ “અક્ષત કળશ” ના દર્શન અને પૂજા પણ કરી હતી 1-1 દરેક માણસની ઈચ્છા હોય છે કે નૂતનવર્ષ…

2 years ago

“અયોધ્યામાં અજયબાણ”

શક્તિપીઠ અંબાજી - ગબ્બર ખાતે કલેકટરશ્રી વરુણ કુમાર બરનવાલની વિશેષ ઉપસ્થિતિમાં "અજયબાણ"ની શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરાઈ રામ…

2 years ago