Chief Editor

અફઘાનિસ્તાનમાં ભૂકંપથી 2000થી વધુના મોત

અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં 2000થી વધારે લોકોના મોત થયા છે અને મૃત્યુઆંક હજી વધવાની આશંકા વ્યક્ત કરાઇ છે.  અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં…

3 years ago

હમાસ નાં રોકેટ હુમલામાં ઈઝરાયલમાં કુલ 300થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે

હમાસ નાં રોકેટ હુમલામાં ઈઝરાયલમાં કુલ 300થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે અને 1500થી વધુ ઘાયલોનો આંકડો છે. ત્યારે…

3 years ago

હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી શિવ પ્રતાપ શુક્લનું રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા ઉષ્માભર્યું સ્વાગત : હિમાચલ પ્રદેશના ગવર્નર ગુજરાતની બે દિવસની મુલાકાતે પધાર્યા

Dt. 8.10.2023 હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી શિવ પ્રતાપ શુક્લ અને લેડી ગવર્નર શ્રીમતી જાનકી શુક્લ આજે રાજભવન, ગાંધીનગર પધાર્યા હતા.…

3 years ago

મેરી માટી મેરા દેશ અમૃત કળશ યાત્રા નું ૧૭૯ વલસાડ વિધાનસભા

મેરી માટી મેરા દેશ અમૃત કળશ યાત્રા નું ૧૭૯ વલસાડ વિધાનસભા નું શુભારંભ નાનકવાડા ગામ ખાતે થી માન વલસાડ જિલ્લા…

3 years ago

‘મેરી માટી મેરા દેશ’..’અમૃત કળશ યાત્રા”..કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા.

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પ્રેરિત વીરોને વંદન માટે ખળી ગામ ખાતે 'મેરી માટી મેરા દેશ' કાર્યક્રમ અંતર્ગત પંચ પ્રણના…

3 years ago

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતર્ગત નવી દિલ્હીમાં વિશ્વના દેશોના ડિપ્લોમેટ્સ – હેડ ઓફ ધી મિશન સાથે મુખ્યમંત્રીશ્રીની બેઠક

ફ્રાન્સ - યુ.એ.ઈ - ફિનલેન્ડ - બ્રાઝિલ - વિયેતનામ - ઝામ્બિયા - મોરોક્કો - ઓમાન તથા જાપાન સહિતના વિવિધ ૧૧૯…

3 years ago

રાજ્યના છેવાડાના માનવી સમ્માનભેર જિંદગી જીવે એ જ સરકારની નેમ છે: સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા

ગાંધીનગર ખાતે ઉત્તર અને મધ્ય ગુજરાતના નવ જિલ્લાના લાભાર્થીઓને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં લોન/સહાય અપાઈ…

3 years ago

સુરતના સરસાણા ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ સુરત’ સમિટ યોજાઈ

‘વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ સુરત’ સુરતના ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂ.૫૭ કરોડના એમ.ઓ.યુ. કર્યા: અંદાજે ૩૫૦થી વધુ વ્યક્તિઓને રોજગારી મળશે …

3 years ago

શૌર્ય અને વીરત્વના ભાવ સાથે રાષ્ટ્રની સેવામાં સમર્પિત વાયુ સેનાએ ભારત અને ભારતીયોનું ગૌરવ વધાર્યું છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

દક્ષિણ પશ્ચિમ વાયુ કમાનના વડા મથકે ભારતીય વાયુ સેનાની ૯૧ મી વર્ષગાંઠની પૂર્વસંધ્યાએ શાનદાર ઉજવણી ૮ મી ઑક્ટોબર, ૧૯૩૨ માં…

3 years ago