ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષસંઘવીના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ દુબઈના પ્રવાસે

3 years ago

ગૃહ રાજ્યમંત્રી શ્રી એ દુબઈ ખાતે ગ્લોબલ પાર્ટનરશીપ અને ડિપ્લોમેટીક ડેલિકેટસ સાથે તેમજ વન ટુ વન બેઠકમાં ગુજરાતમાં ઈન્વેસ્ટ કરવા…

“શ્રી ભક્તિ શક્તિ પદયાત્રા મોઢેરા થી બહુચરાજી”

3 years ago

27-11 આજે કારતક સુદ પુનમના દિવસે શ્રી મોઢેશ્વર માતાજી મંદિરથી લઈ શક્તિપીઠ તીર્થ શ્રી બહુચરાજી માતાજી મંદિર સુધીના અંદાજીત ૧૫…

ॐ श्री वेंकटेश्वराये नमो नमः🙏🏻

3 years ago

ॐ श्री वेंकटेश्वराये नमो नमः🙏🏻 ॐ श्री वेंकटेश्वराये नमो नमः🙏🏻 ॐ श्री वेंकटेश्वराये नमो नमः🙏🏻   ॐ श्री वेंकटेश्वराये नमो…

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે તેમના જાપાન પ્રવાસ ના બીજા દિવસ નો પ્રારંભ બુલેટ ટ્રેન ની સફર થી કર્યો

3 years ago

27-11 મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે તેમના જાપાન પ્રવાસ ના બીજા દિવસ નો પ્રારંભ બુલેટ ટ્રેન ની સફર થી કર્યો હતો.મુખ્યમંત્રીશ્રી…

આઝાદ ભારતની પ્રથમ સંસદના પ્રથમ અધ્યક્ષ શ્રી ગણેશ વાસુદેવ માવળંકરની ૧૩૫મી જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અપાઈ

3 years ago

27-11 સ્વાતંત્ર્ય સેનાની અને આઝાદ ભારતની પ્રથમ સંસદના પ્રથમ અધ્યક્ષ શ્રી ગણેશ વાસુદેવ માવળંકરની આજે તા. ૨૭ નવેમ્બરે ૧૩૫મી જન્મ…

રાજ્યભરમાં ૨૬૬ સ્થળો એ યોજાયેલ દ્વિ દિવસીય રવિ કૃષિમહોત્સવમાં ૨૧૦૧૬૮ થી વધુ ખેડૂતો થયા સહભાગી: કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

3 years ago

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના પીરાણાથી કરાવ્યો હતો શુભારંભ:બીજા દિવસે કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ રાજકોટ ખાતે સહભાગી બની આપ્યું માર્ગદર્શન**કૃષિ…

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા અને ડૉ. આરતી પંડ્યા લિખિત ત્રણ પુસ્તકોનું વિમોચન

3 years ago

કોઈપણ કાળ અવધિમાં લેખક અને પત્રકાર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે…

પ્રાકૃતિક કૃષિના પવિત્ર મિશનને બહેનો-માતાઓથી વધુ વેગ મળશે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

3 years ago

રાજભવનમાં પ્રાકૃતિક કૃષિ મહિલા પરિસંવાદ યોજાયો : ઉત્તર ગુજરાતના છ જિલ્લાઓની કૃષક અને પશુપાલક મહિલાઓએ ભાગ લીધો પ્રાકૃતિક ખેતીના મહા…

સિદ્ધપુર..લોકમેળા.. મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ઉદ્દઘાટન

3 years ago

25-11 સિદ્ધપુર નગરપાલિકા દ્વારા આયોજિત સિદ્ધપુર ખાતે પરંપરાગત રીતે ભરાતા કાર્તિક પૂર્ણિમાના લોકમેળાને માનનીય કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબના હસ્તે…

સિદ્ધપુર શહેર ખાતે નવનિર્મિત “રેલવે ઓવરબ્રિજ”……શ્રી બલવંતસિંહ રાજપૂત

3 years ago

25-11 સિદ્ધપુર શહેર ખાતે કાકોશી ફાટક ઉપર નવનિર્મિત "રેલવે ઓવરબ્રિજ" માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે લોકાર્પિત કર્યો, આ…