25-11
સિદ્ધપુર શહેર ખાતે કાકોશી ફાટક ઉપર નવનિર્મિત “રેલવે ઓવરબ્રિજ” માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે લોકાર્પિત કર્યો, આ ઓવરબ્રીજનાં નિર્માણથી રાજપુર અને તાહેરપુરા સહીત વિસ્તારના ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે. ઝાંપલીપોળ થી કાકોશી ચારરસ્તા જવું સરળ બનશે અને વાહનચાલકો માટે અંતર ઘટાડો થવાને કારણે ઈંધણ તેમજ સમય બચશે, કારતક મેળામાં આવનાર લોકોને બહુ મોટો ફાયદો થશે. અને આસપાસનાં નગરજનોની સુગમતા વધશે.
આ પ્રસંગે નંદાજી ઠાકોર – પ્રદેશ ઉપાધ્યક્ષ, નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ગિરીબેન ઠાકોર તથા એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, પ્રદિપસિંહ રાઠોડ – આર.એ.સી પાટણ, શંભુભાઈ દેસાઈ, વિસ્તારક – ભગીરથસિંહ જાડેજા, કૃપાબેન આચાર્ય, નગરપાલિકાના કોર્પોરેટરશ્રી સહિત હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા.
15 જુલાિઇથી અમલમાં આવેલ ભારત-યુનાઈટેડ કિંગડમ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) 15 જુલાઈ 2026ના…
India UK FTA | ભારત અને બ્રિટન (Britain) વચ્ચે બિઝનેસ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ…
Pakistan PoK Violence | પાકિસ્તાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. દેશની આર્થિક કટોકટી વચ્ચે હવે…
US Iran War | મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલો સંઘર્ષ હવે એક અત્યંત ખતરનાક…
U.S કૉંગ્રેસમેન પીટ સેશન્સે ડલ્લાસ અને ફ્રિસ્કો, ટેક્સાસમાં સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરોની મુલાકાત લીધી…
CRS દ્વારા કટોસણ રોડ-રણુજ બ્રોડ ગેજ રેલખંડ પર પેસેન્જર ટ્રેન સેવાઓને મંજૂરી અમદાવાદ | 15…