હિન્દુત્વની જીત..પ.બંગાળ થી તમિળનાડુ..હિન્દુ વિરોધીઓનો કચ્ચરઘાણ

ચોથી તારીખે જાહેર થયેલા વિધાનસભાના પરિણામોમાં હિન્દુ વિરોધ બે સરકારોનો કચ્ચરઘાણ નીકળી ગયો છે.
જે પ.બંગાળમાં જયશ્રીરામના નારાનો વિરોધ થતો હતો અને ભારત માતારી જય બોલીનહોતું શકાતું ત્યાં આજે સવારથીજ જયશ્રી રામના નારા વાગી રહ્યા છે.
ભાજપના દરેક ઉમેદવારની જીત પર ભારત માતા કી જયના નારા વાગી રહ્યા છે.
તમિળનાડુમાં દિન્દુ વિરોધી ઝેર ઓકતા ડીએએમક પિતા-પુત્રના અનેક હિન્દુ વિરોધી કારનામાનાે જવાબ પહેલાવીર રાજકારણમાં પ્રવેશેલા અભિનેતા વિજયે હરાવ્યા છે. મૂળ પરિણામો બપોર સુધીમાં આવી જશે.
