Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

હિન્દુ વિરોધીઓનો કચ્ચરઘાણ

Chief Editor May 4, 2026
4-5 v1

હિન્દુત્વની જીત..પ.બંગાળ થી તમિળનાડુ..હિન્દુ વિરોધીઓનો કચ્ચરઘાણ

 


ચોથી તારીખે જાહેર થયેલા વિધાનસભાના પરિણામોમાં હિન્દુ વિરોધ બે સરકારોનો કચ્ચરઘાણ નીકળી ગયો છે.
જે પ.બંગાળમાં જયશ્રીરામના નારાનો વિરોધ થતો હતો અને ભારત માતારી જય બોલીનહોતું શકાતું ત્યાં આજે સવારથીજ જયશ્રી રામના નારા વાગી રહ્યા છે.
ભાજપના દરેક ઉમેદવારની જીત પર ભારત માતા કી જયના નારા વાગી રહ્યા છે.
તમિળનાડુમાં દિન્દુ વિરોધી ઝેર ઓકતા ડીએએમક પિતા-પુત્રના અનેક હિન્દુ વિરોધી કારનામાનાે જવાબ પહેલાવીર રાજકારણમાં પ્રવેશેલા અભિનેતા વિજયે હરાવ્યા છે. મૂળ પરિણામો બપોર સુધીમાં આવી જશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: કચ્છમાં ISISની વિચારધારાનો પ્રચાર કરનાર લોડાઈનો શખસ ઝડપાયો
Next: બંગાળમાં મમતાના ગઢમાં ‘કમળ’ ખીલ્યું: 15 વર્ષના શાસનનો અંત, ભાજપ ઐતિહાસિક જીત તરફ
Follow

Recent Posts

  • અફઘાનિસ્તાને બદલો લીધો, પાકિસ્તાનના બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાના ISIS અડ્ડાઓ પર તડાતડ ડ્રોન એટેક
  • 2026માં 1.65 લાખ કરોડપતિ પોતાનો દેશ છોડશે, જાણો ક્યાં વસશે?
  • અમીર પરિવારના લોકો માટે સરળ છે MBBS… ડોક્ટરના દાવા પર શરૂ થઈ મોટી ચર્ચા
  • Vastu Tips: ડાઇનિંગ ટેબલ પર રાખેલી આ વસ્તુઓ બનાવી શકે છે કંગાળ, આજે જ હટાવો, વરસશે પૈસા!
  • ભારતની ડિજિટલ આઝાદી જોખમમાં? કોઈ અન્ય દેશ પાસે છે આપણી ‘ઓફ સ્વિચ’
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.