Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

સ્વામિનારાયમ સંસ્થાના હરિભક્તોનું ડલાસમાં ભજન કિર્તન

Chief Editor February 29, 2024
29 bhj1

ગુજરાતના આણંદ નજીક આવેલા મોગરી ખાતે અનુપમ મીશન કાર્યરત છે. ત્યાં આવેલી સ્વામિનારાયમ સંસ્થાના કેટલાક હરિભક્તો ડલાસમાં વસે છે. આ હરિભકતો દર મહીને મળે છે ભજન અને કિર્તન કરેછે અને સ્વામીનારાયણ ભગવાન ની પુજા કરે છે. પોતાના બાળકોમાં ધર્મના સંસ્કારનું સીંચન થાય તેવા આશય સાથે હરિભક્તો મળતા હોય છે. ગઇ 25 મી તારીખના રવિવારે ડલાસમાં રહેતા હરિભક્તો મળ્યા હતા. આ સભાનું આયોજન મીકેનીમ રુતાબેન પટેલ ના ઘરે રાખવામાં આવ્યું હતું. વચનામૂતનુ વાંચન પણ કરવામા આવ્યું હતું.

તેંજ પરમ પુજય સાહેબ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. આ સભામાં ૪૦ ભાઈ બહેનેા અને બાળકો હાજર રહ્યા હતા. અતંમા સૌ મહાપ્રસાદ લઈને છૂટા પડ્યા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: USA Gujarti Samaj News

Post navigation

Previous: ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી IT ઍપ્લિકેશન્સ અંગે ૧૦૦થી વધુ IT ઑફિસર્સને તાલીમ આપવામાં આવી
Next: અભી તો હમ જવાન હે સીનીયર કલબ દલાસ ની ફેબરુઆરી ની મીટીગ
Follow

Recent Posts

  • માતાઓ-બહેનોનું સન્માન એ જ દેશનું સન્માન’: મહિલા અનામત બિલ પર પીએમ મોદીનો ભાવુક સંદેશ
  • લોકસભા સીટોના સીમાંકન માટે નવી ફોર્મ્યુલા: ગુજરાત સહિત તમામ રાજ્યોમાં બેઠકો 50% વધશે, જાણો સંપૂર્ણ ગણિત
  • Appleએ Grok AIને આપી App Storeમાંથી હટાવવાની ધમકી? જાણો મામલો
  • ભારતમાં AI ના ઉપયોગમાં ટોપ-5 દેશમાં, પણ 50% વપરાશ માત્ર 10 શહેરોમાં સીમિત
  • અમેરિકાને પછાડી ફરી ચીન ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર બન્યો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.