ઓકલેન્ડઃ 21મી તારીખ શનિવારે સાંજે પશ્ચિમ ઓકલેન્ડના પીહા ખાતે દરિયામાં ડૂબી જતાં અમદાવાદના બે યુવાનોનાં મોત થયાં છે.ઇન્ડિયન હાઈ કમિશન દ્વારા પણ બંનેનાં મોતની પુષ્ટિ કરવામાં આવી છે અને અમદાવાદ ખાતે રહેતાં તેમનાં કુટુંબને જાણ કરવામાં આવી છે.
ડૂબી જવાથી મોતની આ ધટનામાં 28 વર્ષના સૌરિન નયનકુમાર પટેલ અને 31 વર્ષના અંશુલ શાહનું મોત થયું છે. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતુ કે પીહા બીચ પર ઇમર્જન્સીસેવા સાથે સંકળાયેલી ટીમને કોલ કરાયા હતા. બે યુવાનોને બચાવીનેબહાર કઢાયા હતા. તાત્કાલિક તબીબી સારવાર આપ્યા બાદતેમને મૃત જાહેર કરાયા હતા..ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડ ગયેલા સૌરીન પટેલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા જ્યારે અંશુલ શાહ નેમ્બરમાં ન્યુઝીલેન્ડ ગયા હતા.ાવિસ્તારમાં છેલ્લા 48 કલાકની અંદર પાંચ લોકો ડૂબી ગયા હતા.
ભારતીય હાઇ કમિશન હાલ પરિવારના સંપર્કમાં છે અને મૃતદેહને પરત મોકલવા ના પ્રયાસો શરૃ કર્યા છે.
Women's Reservation Bill | સંસદના વિશેષ સત્ર (Special Session) માં નારી શક્તિ વંદન અધિનિયમ (Women's…
Lok Sabha Delimitation|ભારતના ચૂંટણી માળખા (Election Structure) અને પ્રતિનિધિત્વ પ્રણાલી (Representation System) માં મોટા ફેરફાર…
એપલે (Apple) ઇલોન મસ્કની xAI કંપનીના ગ્રોક એઆઈ (Grok AI) ને તેના એપ સ્ટોર (App…
ઓપનએઆઈ (OpenAI) ના તાજેતરના રિપોર્ટમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે કે ભારત હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ…
નાણાકીય વર્ષ (Financial Year) 2025-26ના તાજેતરના આંકડા મુજબ, ચીન ફરી એકવાર ભારતનું સૌથી મોટું વેપાર…
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, હાલમાં કોઈ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) ન હોવાને કારણે…