ઓકલેન્ડઃ 21મી તારીખ શનિવારે સાંજે પશ્ચિમ ઓકલેન્ડના પીહા ખાતે દરિયામાં ડૂબી જતાં અમદાવાદના બે યુવાનોનાં મોત થયાં છે.ઇન્ડિયન હાઈ કમિશન દ્વારા પણ બંનેનાં મોતની પુષ્ટિ કરવામાં આવી છે અને અમદાવાદ ખાતે રહેતાં તેમનાં કુટુંબને જાણ કરવામાં આવી છે.
ડૂબી જવાથી મોતની આ ધટનામાં 28 વર્ષના સૌરિન નયનકુમાર પટેલ અને 31 વર્ષના અંશુલ શાહનું મોત થયું છે. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતુ કે પીહા બીચ પર ઇમર્જન્સીસેવા સાથે સંકળાયેલી ટીમને કોલ કરાયા હતા. બે યુવાનોને બચાવીનેબહાર કઢાયા હતા. તાત્કાલિક તબીબી સારવાર આપ્યા બાદતેમને મૃત જાહેર કરાયા હતા..ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડ ગયેલા સૌરીન પટેલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા જ્યારે અંશુલ શાહ નેમ્બરમાં ન્યુઝીલેન્ડ ગયા હતા.ાવિસ્તારમાં છેલ્લા 48 કલાકની અંદર પાંચ લોકો ડૂબી ગયા હતા.
ભારતીય હાઇ કમિશન હાલ પરિવારના સંપર્કમાં છે અને મૃતદેહને પરત મોકલવા ના પ્રયાસો શરૃ કર્યા છે.
15 જુલાિઇથી અમલમાં આવેલ ભારત-યુનાઈટેડ કિંગડમ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) 15 જુલાઈ 2026ના…
India UK FTA | ભારત અને બ્રિટન (Britain) વચ્ચે બિઝનેસ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ…
Pakistan PoK Violence | પાકિસ્તાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. દેશની આર્થિક કટોકટી વચ્ચે હવે…
US Iran War | મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલો સંઘર્ષ હવે એક અત્યંત ખતરનાક…
U.S કૉંગ્રેસમેન પીટ સેશન્સે ડલ્લાસ અને ફ્રિસ્કો, ટેક્સાસમાં સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરોની મુલાકાત લીધી…
CRS દ્વારા કટોસણ રોડ-રણુજ બ્રોડ ગેજ રેલખંડ પર પેસેન્જર ટ્રેન સેવાઓને મંજૂરી અમદાવાદ | 15…