NRG

ડલ્લાસમાં સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ સંસ્થા દ્વારા નવરાત્રી

સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ સંસ્થા ડલ્લાસ દ્વારા ૧૦ દિવસ નવરાત્રી ઉત્સવ નું આયોજન મંદિર ના હોલ માં કરવામાં આવ્યું હતું. દરરોજ વીક ડેના દિવસે 8 થી 10 વાગ્યા સુધી અને શુક્રવાર તેમજ શનીવારે ૮ વાગ્યાથી ૧ વાગ્યા સુધી ગરબા દાંડિયા ની રમઝટ બોલાવામાં આવતી હતી. દરરોજ અંબા માની પૂજા આરતી અને અર્ચના કરવામાં આવતી હતી તેમજ દરરોજ પ્રસાદ કરવામાં આવતો હતો. હોલ ની બહાર મંદિર માંજ બનેલ ખાવા પીવાના બૂથ આવેલ હોઇ દરરોજ આરતી માટે સ્પોન્સરર ગોઠવાયા હતા. ગુરુકુળમાં આરતી કરતા બહેનો અને ભાઈઓના જોવા મળતા હતા. દશેરા ની ઉજવણી પણ ઉત્સાહભેર કરવામાં આવી હતી.

Chief Editor

Recent Posts

માતાઓ-બહેનોનું સન્માન એ જ દેશનું સન્માન’: મહિલા અનામત બિલ પર પીએમ મોદીનો ભાવુક સંદેશ

Women's Reservation Bill | સંસદના વિશેષ સત્ર (Special Session) માં નારી શક્તિ વંદન અધિનિયમ (Women's…

12 hours ago

લોકસભા સીટોના સીમાંકન માટે નવી ફોર્મ્યુલા: ગુજરાત સહિત તમામ રાજ્યોમાં બેઠકો 50% વધશે, જાણો સંપૂર્ણ ગણિત

Lok Sabha Delimitation|ભારતના ચૂંટણી માળખા (Election Structure) અને પ્રતિનિધિત્વ પ્રણાલી (Representation System) માં મોટા ફેરફાર…

12 hours ago

Appleએ Grok AIને આપી App Storeમાંથી હટાવવાની ધમકી? જાણો મામલો

એપલે (Apple) ઇલોન મસ્કની xAI કંપનીના ગ્રોક એઆઈ (Grok AI) ને તેના એપ સ્ટોર (App…

12 hours ago

ભારતમાં AI ના ઉપયોગમાં ટોપ-5 દેશમાં, પણ 50% વપરાશ માત્ર 10 શહેરોમાં સીમિત

ઓપનએઆઈ (OpenAI) ના તાજેતરના રિપોર્ટમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે કે ભારત હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ…

12 hours ago

અમેરિકાને પછાડી ફરી ચીન ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર બન્યો

નાણાકીય વર્ષ (Financial Year) 2025-26ના તાજેતરના આંકડા મુજબ, ચીન ફરી એકવાર ભારતનું સૌથી મોટું વેપાર…

13 hours ago

ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી: પારો 40 ડિગ્રી વટાવશે

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, હાલમાં કોઈ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) ન હોવાને કારણે…

13 hours ago