Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ડલાસ ખાતે રથયાત્રા ઉત્સવ ઉજવણીનું ભવ્ય આયોજન

Chief Editor July 9, 2025
7-1 ra8-2

શ્રી ઠાકોરજી ની કૃપા અને વ્રજરાજકુમારજી મહોદયશ્રીના આશીર્વાદથી રથયાત્રા ઉત્સવ ઉજવણીનું ભવ્ય આયોજન ૨૮ જૂનના રોજ કોપેલ સ્થિત શ્રીનાથધામ હવેલી ખાતે પૂજ્ય જેજે શ્રી ના મુખે મેડિટશન ના અનુભવ સાથે કરવામાં આવ્યું હતું. ઘણા વૈષ્ણવોએ ઉત્સવનો આનંદ માણ્યો હતો. VYOEducation ના વિદ્યાર્થીઓએ રથયાત્રાનું મહત્વ અને પુષ્ટિમાર્ગમાં આપણે શા માટે ઉજવણી કરીએ છીએ તે સુંદર રીતે સમજાવ્યું

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: શુભમન ગિલે રચ્યો ઇતિહાસ
Next: મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન
Follow

Recent Posts

  • India vs England: હાર્દિક પંડ્યા વનડે શ્રેણીમાંથી બહાર, વિરાટ પર સસ્પેન્સ
  • આમિર ખાન 61 વર્ષની ઉંમરે કરશે ત્રીજા લગ્ન: 5 જુલાઈએ ગર્લફ્રેન્ડ ગૌરી સાથે નિકાહ નહીં પરંતુ રજિસ્ટર્ડ મેરેજ કરશે
  • SpaceX $60 બિલિયનમાં ખરીદશે ભારતીય મૂળના અમન સંગરનું AI સ્ટાર્ટઅપ Cursor
  • પાકિસ્તાનમાં કઝિન મેરેજના ટ્રેન્ડથી વૈજ્ઞાનિકો ચોંકી ગયા? રિસર્ચમાં સામે આવ્યું ‘હ્યુમન નોકઆઉટ’નું અનોખું રહસ્ય
  • મહારાજા રણજીત સિંહની પુણ્યતિથિએ 290 શીખ શ્રદ્ધાળુઓને પાકિસ્તાન જવા માટે વિઝા મંજૂર
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.