Breaking News

સુરતીલેવા પાટીદાર સમાજslaps  અને ઓમકાર સત્સંગ   મંડળ  દવેર  તારીખ 24 અને 25 જૂન ના રોજ બપોરે 4 થી 8 વગેય  સુધી સતસંગ નો લાભ  માર્યો હતો  પૂજ્ય જીગ્નેશ દાદાએ ભાગવાતા કથા ઉપેર સુંદર પ્રવચન કરેલ સૌ ભાઈ બહેનો કથા નો ખુબજ લાભ લીધો હતો  પ્રથમ પ્રમુખ  slps  શ્રી નરેન્દ્રભાઇ અને  કમિટી   સભ્યો  દવેર તમણું સ્વાગત કરવામાં  આવેલ

પજ્યા જીગ્નેશ દાદાએ ભાગવત     કથા માં આવતા   પ્રેસગ ને આવરી લીધા હતા     કિરતન   કયારે  તેમના વજીતરો દવેર  kahaa  માં રાગત રાખી હતી  અંતમાં  બને દિવસ આરતી નો લાભ બધ ભાઈ બહેનોને  મળેલ  બને દિવસ  સ્વેદઈસ્ટ  ગુજરાતી  મહાપ્રસાદ  લઈને ઘરે ગયા હતા  અરસગે પૂજ્ય ગોપાલ મહારાજ અને કૌશિક મહારાજ   હાજરી યાઓઈ હતી 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: