Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

ડલાસ ખાતે રથયાત્રા ઉત્સવ ઉજવણીનું ભવ્ય આયોજન

Chief Editor July 9, 2025
7-1 ra8-2

શ્રી ઠાકોરજી ની કૃપા અને વ્રજરાજકુમારજી મહોદયશ્રીના આશીર્વાદથી રથયાત્રા ઉત્સવ ઉજવણીનું ભવ્ય આયોજન ૨૮ જૂનના રોજ કોપેલ સ્થિત શ્રીનાથધામ હવેલી ખાતે પૂજ્ય જેજે શ્રી ના મુખે મેડિટશન ના અનુભવ સાથે કરવામાં આવ્યું હતું. ઘણા વૈષ્ણવોએ ઉત્સવનો આનંદ માણ્યો હતો. VYOEducation ના વિદ્યાર્થીઓએ રથયાત્રાનું મહત્વ અને પુષ્ટિમાર્ગમાં આપણે શા માટે ઉજવણી કરીએ છીએ તે સુંદર રીતે સમજાવ્યું

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: શુભમન ગિલે રચ્યો ઇતિહાસ
Next: મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન
Follow

Recent Posts

  • મમતાને ધક્કા મારીને બહાર ફેંકી દો
  • રાજકારણથી દૂર ભાગતા વિજયે માતા-પિતા સામે જ કર્યો હતો કેસ; જાણો ‘થલાપતિ’ના સંઘર્ષની કથા
  • ગુજરાતમાં ડબલ ઋતુનો માર: 3 જિલ્લામાં માવઠું, અમદાવાદમાં ‘યલો એલર્ટ’ની આગાહી
  • વ્હાઇટ હાઉસ પાસે ફાયરિંગ બાદ ‘લોકડાઉન’: સુરક્ષાકર્મીઓએ હુમલાખોરને ઠાર માર્યો, એક બાળક ઇજાગ્રસ્ત
  • મંગળ અને શનિની કૃપાથી મેષ અને મકર સહિત 4 રાશિઓને થશે અઢળક ધનલાભ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.