અમદાવાદમાં નારોલ-નરોડા હાઇવે પર વિરાટનગર બ્રિજ પાસે આવેલા વ્રજેશ્વરી કોમ્પલેક્ષની બે દુકાનોમાં વિકરાળ આગ લાગવાની ઘટના બની છે, જેમાં ઓઇલની દુકાનમાં સૌથી ભીષણ આગ લાગી છે. જેનાથી જાહેર માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
પરિસ્થિતિ: હાઇવે પર વાહનોની અવરજવર હોવા છતાં ધુમાડાના ગોટેગોટાને કારણે માહોલ ગંભીર છે. આસપાસની અન્ય દુકાનો અને કોમ્પ્લેક્સની પાછળના રહેણાંક વિસ્તારમાં આગ ફેલાવવાનો ખતરો છે.
બચાવ કામગીરી:ફાયરબ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને છેલ્લા 40 મિનિટથી આગ બુઝાવવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ આગ હજુ કાબૂમાં આવી નથી. ફાયરફાઇટર્સની સુરક્ષા માટે તેમના પર પણ પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ફાયરબ્રિગેડના ગજરાજ ટેન્કરમાં પણ આગ લાગી હતી, જેને જવાનોએ તરત પાણીનો મારો ચલાવીને કાબૂમાં લીધી છે.
Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…
US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…
US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…
US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…
US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…
US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…