પૂજ્ય ગોસ્વામી 108 શ્રીવ્રજરાજકુમારજી મહોદયશ્રી ના “વિશ્વાસ, શ્રદ્ધા અને ભરોસા વચ્ચેના તફાવત” પર સુંદર વચનામૃત
માર્ચ ૧૭ ના રોજ Dallas મા આવેલી VYO શ્રીનાથધામ હવેલી, કોપેલ માં ખુબ જ હર્ષ અને ઉલ્લાસ નો માહોલ હતો.
આજે પ્રોગ્રામની શરૂઆતમાં વૈષ્ણવોએ નિત્ય ના પાઠ કરી પૂજ્ય ગોસ્વામી 108 શ્રીવ્રજરાજકુમારજી મહોદયશ્રી ના “વિશ્વાસ, શ્રદ્ધા અને ભરોસા વચ્ચેના તફાવત” પર સુંદર વચનામૃત શ્રવણ કર્યું. સાથે શિક્ષાપત્રનું વાંચન અને સત્સંગ કરી સૌ ભાવિક વૈષ્ણવોએ પ્રભુ સાનિધ્યમાં આનંદ વિભોર થઈ હોરી ખેલ અને રસિયા અને રાસ ની રમઝટ બોલાવી સૌને ભાવવિભોર કર્યા હતા. ત્યારબાદ સૌએ ભેગા મળી જે સત્સંગ શ્રવણ કર્યો અને રસિયા નો આનંદ માણ્યો એને વાગોળતા વાગોળતા પ્રસાદ ગ્રહણ કર્યો.
એકલ ડલ્લાસ દ્વારા ભારતના આશરે 342 ગામડોઓમાં પ્રભાવ પાળવા માટે $222,000 એકત્ર કરાયા લેન્ડમાર્ક DFW…
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ગ્રેટર નોઈડા (Greater Noida) વિસ્તારમાંથી એક હચમચાવી નાખે તેવી ઘટના…
કેનેડાના (Canada) ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ (Temporary Foreign Worker Program - TFWP) માં એક મોટો…
https://www.youtube.com/watch?v=fKiniAipCdM
વૈશ્વિક સ્તરે આર્થિક અને જીઓપોલિટિકલ (Geopolitical) અસ્થિરતા વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર (Indian Economy) સતત મજબૂતી…
Kisan Vikas Patra | ભારત સરકાર નાગરિકો માટે સલામત અને સુરક્ષિત રોકાણના અનેક વિકલ્પો પ્રદાન…