પૂજ્ય ગોસ્વામી 108 શ્રીવ્રજરાજકુમારજી મહોદયશ્રી ના “વિશ્વાસ, શ્રદ્ધા અને ભરોસા વચ્ચેના તફાવત” પર સુંદર વચનામૃત
માર્ચ ૧૭ ના રોજ Dallas મા આવેલી VYO શ્રીનાથધામ હવેલી, કોપેલ માં ખુબ જ હર્ષ અને ઉલ્લાસ નો માહોલ હતો.
આજે પ્રોગ્રામની શરૂઆતમાં વૈષ્ણવોએ નિત્ય ના પાઠ કરી પૂજ્ય ગોસ્વામી 108 શ્રીવ્રજરાજકુમારજી મહોદયશ્રી ના “વિશ્વાસ, શ્રદ્ધા અને ભરોસા વચ્ચેના તફાવત” પર સુંદર વચનામૃત શ્રવણ કર્યું. સાથે શિક્ષાપત્રનું વાંચન અને સત્સંગ કરી સૌ ભાવિક વૈષ્ણવોએ પ્રભુ સાનિધ્યમાં આનંદ વિભોર થઈ હોરી ખેલ અને રસિયા અને રાસ ની રમઝટ બોલાવી સૌને ભાવવિભોર કર્યા હતા. ત્યારબાદ સૌએ ભેગા મળી જે સત્સંગ શ્રવણ કર્યો અને રસિયા નો આનંદ માણ્યો એને વાગોળતા વાગોળતા પ્રસાદ ગ્રહણ કર્યો.
Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…
US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…
US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…
US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…
US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…
US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…