Gujarat

આઝાદ ભારતની પ્રથમ સંસદના પ્રથમ અધ્યક્ષ શ્રી ગણેશ વાસુદેવ માવળંકરની ૧૩૫મી જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અપાઈ

27-11 સ્વાતંત્ર્ય સેનાની અને આઝાદ ભારતની પ્રથમ સંસદના પ્રથમ અધ્યક્ષ શ્રી ગણેશ વાસુદેવ માવળંકરની આજે તા. ૨૭ નવેમ્બરે ૧૩૫મી જન્મ…

2 years ago

રાજ્યભરમાં ૨૬૬ સ્થળો એ યોજાયેલ દ્વિ દિવસીય રવિ કૃષિમહોત્સવમાં ૨૧૦૧૬૮ થી વધુ ખેડૂતો થયા સહભાગી: કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના પીરાણાથી કરાવ્યો હતો શુભારંભ:બીજા દિવસે કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ રાજકોટ ખાતે સહભાગી બની આપ્યું માર્ગદર્શન**કૃષિ…

2 years ago

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા અને ડૉ. આરતી પંડ્યા લિખિત ત્રણ પુસ્તકોનું વિમોચન

કોઈપણ કાળ અવધિમાં લેખક અને પત્રકાર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે…

2 years ago

પ્રાકૃતિક કૃષિના પવિત્ર મિશનને બહેનો-માતાઓથી વધુ વેગ મળશે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

રાજભવનમાં પ્રાકૃતિક કૃષિ મહિલા પરિસંવાદ યોજાયો : ઉત્તર ગુજરાતના છ જિલ્લાઓની કૃષક અને પશુપાલક મહિલાઓએ ભાગ લીધો પ્રાકૃતિક ખેતીના મહા…

2 years ago

સિદ્ધપુર..લોકમેળા.. મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ઉદ્દઘાટન

25-11 સિદ્ધપુર નગરપાલિકા દ્વારા આયોજિત સિદ્ધપુર ખાતે પરંપરાગત રીતે ભરાતા કાર્તિક પૂર્ણિમાના લોકમેળાને માનનીય કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબના હસ્તે…

2 years ago

સિદ્ધપુર શહેર ખાતે નવનિર્મિત “રેલવે ઓવરબ્રિજ”……શ્રી બલવંતસિંહ રાજપૂત

25-11 સિદ્ધપુર શહેર ખાતે કાકોશી ફાટક ઉપર નવનિર્મિત "રેલવે ઓવરબ્રિજ" માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે લોકાર્પિત કર્યો, આ…

2 years ago

ગ્રીન હાઈડ્રોજન સેકટરમાં પણ ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ પોટેન્શિયલ અંગે જાપાન સાથે વિચાર વિમર્શ

ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી પોર્ટફોલીયો 100 ગીગાવોટ સુધી લઈ જવાનાે લક્ષ્યાંક 26-11 મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જાપાન પહોંચેલા ગુજરાતના હાઈ લેવલ…

2 years ago

“શ્રી બાવન ગોળ પ્રજાપતિ સમાજ” ના 16માં સમૂહ લગ્નોત્સવ

25-11 આજે સિદ્ધપુર ખાતે "શ્રી બાવન ગોળ પ્રજાપતિ સમાજ" ના 16માં સમૂહ લગ્નોત્સવમાં માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે…

2 years ago

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સમોડા ખાતે રવિ કૃષિ મહોત્સવ

24-11 રાજ્યના ખેડૂતોને રવિ પાકો માટે માર્ગદર્શન મળી રાજ્યનો ખેડૂત ખેતી તથા પશુપાલન દ્વારા સમૃદ્ધ બની રાજ્ય અને દેશના વિકાસમાં…

2 years ago

માહિતી નિયામકશ્રીની કચેરી ખાતે અધિકારી કર્મચારીઓ દ્વારા બંધારણના આમુખનું વાંચન કરી બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી

26-11 આજે ૨૬મી નવેમ્બર ‘બંધારણ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યની સરકારી કચેરીઓ, બોર્ડ /નિગમ/ કોર્પોરેશન, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, સ્વાયત્ત સંસ્થાઓ…

2 years ago