25-11
સિદ્ધપુર શહેર ખાતે કાકોશી ફાટક ઉપર નવનિર્મિત “રેલવે ઓવરબ્રિજ” માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે લોકાર્પિત કર્યો, આ ઓવરબ્રીજનાં નિર્માણથી રાજપુર અને તાહેરપુરા સહીત વિસ્તારના ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે. ઝાંપલીપોળ થી કાકોશી ચારરસ્તા જવું સરળ બનશે અને વાહનચાલકો માટે અંતર ઘટાડો થવાને કારણે ઈંધણ તેમજ સમય બચશે, કારતક મેળામાં આવનાર લોકોને બહુ મોટો ફાયદો થશે. અને આસપાસનાં નગરજનોની સુગમતા વધશે.
આ પ્રસંગે નંદાજી ઠાકોર – પ્રદેશ ઉપાધ્યક્ષ, નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ગિરીબેન ઠાકોર તથા એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, પ્રદિપસિંહ રાઠોડ – આર.એ.સી પાટણ, શંભુભાઈ દેસાઈ, વિસ્તારક – ભગીરથસિંહ જાડેજા, કૃપાબેન આચાર્ય, નગરપાલિકાના કોર્પોરેટરશ્રી સહિત હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા.
Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…
US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…
US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…
US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…
US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…
US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…