*આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ પશુ આરોગ્ય માવજતને પણ આવરી લેવા પ્રેરણા આપી છે* *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ના સરઢવ પશુ આરોગ્ય કેન્દ્રની પણ આ અન્વયે મુલાકાત લીધી હતી*
*પશુઓનું રસીકરણ, સઘન સારવાર, માવજત કરીને ગ્રામીણ અર્થતંત્રના આધાર સમા પશુઓના સ્વાસ્થ્યની કાળજી લેવાના ભાવ સાથે મુખ્યમંત્રીશ્રીએ આ પશુ દવાખાનામાં નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અન્વયે સરઢવના ૧૮૦૦ પશુઓના રસીકરણથી પશુરોગ નિયંત્રણનો પ્રારંભ કરાવ્યો હતો*. *તેમણે આ વેળા એ ગૌ પૂજન પણ કર્યું હતું*.
Global Crude Oil Market | એક સમયે પોતાના દેશમાંથી ઇંધણની નિકાસ (Fuel Export) પર પ્રતિબંધ…
SpaceX IPO | એલોન મસ્ક (Elon Musk) ની આગેવાની હેઠળની સ્પેસએક્સ (SpaceX) કંપની શુક્રવારે અમેરિકાના…
US Visa Interview | યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે (U.S. Department of State) પ્રવાસીઓ અને બિઝનેસ…
અમેરિકાના મિશિગન (Michigan) માં સિનિયર સિટીઝન્સને નિશાન બનાવતા એક મોટા ગોલ્ડ-બાર કૌભાંડ (Gold-Bar Scam) નો…
Forbes Immigrant List | અમેરિકાની સ્થાપનાની 250મી વર્ષગાંઠ નિમિત્તે ફોર્બ્સે (Forbes) દેશના સૌથી સફળ અને…
Mahender Makhijani Case | અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતા 44 વર્ષીય ભારતીય મૂળના ઉદ્યોગપતિ મહેન્દર મખીજાની (Mahender…