બોત્સવાના ગણરાજ્ય માટે નિયુક્ત હાઈ કમિશનર શ્રી ભરત કુમાર કુઠાતીએ આજે ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શિષ્ટાચાર મુલાકાત કરી હતી.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શ્રી ભરત કુમાર કુઠાતીને શુભેચ્છાઓ પાઠવી હતી. કારકિર્દી દરમિયાન શ્રી કુઠાતીએ સિરિયા, સુદાન, હોંગકોંગ, ઈરાક અને કાબુલ જેવા દેશોમાં ફરજ બજાવી છે.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ વાતચીત દરમિયાન કહ્યું હતું કે, આ ધરતી શાંત અને રમણીય છે. દુનિયાના દેશોના લોકો પરસ્પર સહયોગ સાધીને, સહકારની ભાવનાથી સંવેદનશીલ રહે અને મનુષ્ય જ મનુષ્યનું ઔષધ બને તો આ વિશ્વ શ્રેષ્ઠ બને, આવી વિભાવના કેળવાય એવી લાગણી સાથે તેમણે શ્રી ભરત કુમાર કુઠાતીને બોત્સવાનામાં ઉજવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી.
Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…
US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…
US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…
US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…
US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…
US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…